1. Home
  2. Tag "TURKEY"

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે […]

તુર્કીમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં, 1700થી વધારે બહુમાળી ઈમારતો ધરાશાયી

નવી દિલ્હીઃ તિર્કીમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાની ભૂકંપને પગલે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાનું છે અને દરમિયાન આજે સવારે 5.6ની તીવ્રતા નોંધાઈ હતી. બીજી તરફ ગઈકાલના ગોઝારા ભૂકંપ બાદ આફટરશોક વધ્યાં છે. 24 કલાકમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. તુર્કી […]

વિનાશ સર્જાયેલા તુર્કીમાં આજે ફરી ભૂકંપ આવ્યો – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 નોધાઈ

તુર્કીમાં ફરી ભૂકંપ અનુભવાયો ગઈકાલે આવેલા ભૂકંપે વિનાશ સર્જેયો છે દિલ્હીઃ- વિતેલા દિવસે તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપના કારણે હજારો લોકોના જીવ ગયા છે ભારતે પણ તુર્કી સામે મદદનો હાથ લંબાવ્યો છે અંદાજે ભૂકંપમાં 4 હજારથી વધુ લોકોના મોતનો એહેવાલ મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત આજે તુર્કીમાં ભૂકંપ આવ્યો હોવાની માહિતી […]

ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

ભારતે તુર્કીને ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો તુર્કીમાં ભૂકંપથી વિનાશ દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે અંદાજે 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છએ ત્યારે હાલ પણ ઘણા લોકો કાટમાણમાં દબાયા છએ તો કેટલાક મૃતદેહો કાઢવામાં મુશ્કેલીઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ભારત તુર્કીની મદદે આગળ આવ્યું છે. જાણકારી પ્રમાણે ભારત દ્રારા ભૂકંપ […]

ભારત તુર્કીને મોકલાવશે મદદ – મેડિકલ સેવા પણ રવાના કરશે

ભારત તુર્કીની વ્હારે આવ્યું મેડિકલ સેવા અહીથી મોકલાવશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. પીએમ મોદી કર્ણાટકના બેંગલુરુમાં બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે તુર્કીને મદદ કરવાની વાત કહી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે તુર્કી અને […]

તુર્કી સાથે ઉભું છે ભારત,મદદ કરવા માટે તૈયાર:પીએમ મોદી  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને જાનમાલના નુકસાનથી તેઓ દુખી છે.શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તુર્કી અને […]

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ભૂકંપના આંચકા 7.8 ની નોંધાઈ તીવ્રતા દિલ્હી:દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.ત્યાં હવે તુર્કીમાં સોમવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,તુર્કીમાં સવારે 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં નુરદાગીથી 23 કિમી પૂર્વમાં આ ભૂકંપ આવ્યો […]

તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી

દિલ્હી :તુર્કીમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અંકારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 186 કિમી દુર આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 6.28 કલાકે આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.જોકે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ચાવાયો હતો અને લોકો […]

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં જાહેર જગ્યા બ્લાસ્ટની ધટનાના આરોપીની થઈ ઘરપકડ

તુર્કી રાજધાનીમાં બ્લવાલસ્ટની ઘટવના 6 લોકોએ જીવ ગુમાવ્યા 50થી વધુ લોકો ઘાયલ થયા ઘટનાના આરોપીની થઈ ધરપકડ દિલ્હીઃ- તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકોના મોતના એહવાલ છે તો સાથએ 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી ત્યારે હવે આ ઘટનાના માસ્ટર માઈન્ડ આરોપીની […]

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આતંકી હુમલો,મહિલાએ બોમ્બ બ્લાસ્ટને આપ્યો અંજામ !

દિલ્હી:તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં રવિવારે આતંકી હુમલો થયો હતો.તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ પ્રાથમિક આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઈસ્તાંબુલમાં રવિવારનો વિસ્ફોટ એક મહિલા દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.આ વિસ્ફોટ રવિવારે બપોરે પદયાત્રી પ્રવાસી માર્ગ ઇસ્તિકલાલ પાસે થયો હતો.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.”અમે આને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code