વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામે ખેત તળાવડીમાં ડૂબી જતા બે શ્રમિકોના મોત
થરાદ, 29 મે, 2026 : Two laborers die after drowning in a farm pond વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં બે શ્રમિક યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થરાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી […]


