પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, આ મુદ્દે ભાર મુક્યો
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને પત્ર લખીને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સામાન્ય હિતોની સેવા કરવા માટે તેમને વિકસાવવાની શક્યતાઓ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.UAEના સત્તાવાર મીડિયા અનુસાર, વડાપ્રધાન મોદીનો પત્ર વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા UAEના રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો […]