1. Home
  2. Tag "Udaipur"

ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે હવાઈ સેવાને અસર, ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ઓછી દૃશ્યતાનાં કારણે ચંદીગઢ, જમ્મુ અને ઉદયપુરમાં ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેના કારણે એરપોર્ટ […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]

રાજસ્થાનના ઉદયપુરમાં રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠક મળી, પર્યટનની નવી પહેલો પર ચર્ચા

જયપુરઃ કેન્દ્રીય પર્યટન મંત્રાલયે મંગળવારે રાજસ્થાનના ઉદયપુરમાં બે દિવસીય રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા. આ સંમેલનનો ઉદ્દેશ્ય પર્યટન પરિવર્તન એજન્ડાના અમલીકરણમાં વધુ નીતિગત સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ, એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક ક્ષેત્ર વિકસિત ભારત માટે વૈશ્વિક સ્તરે […]

ઉદયપુરમાં ખાણમાં 4 બાળકો ડૂબી ગયા, પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. ડાબોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં નહાવા ગયેલા ચાર સગીર બાળકો ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. આ ઘટના બાદ ગામમાં શોક છવાઈ ગયો અને પરિવારના સભ્યોએ ખાણ માલિક સામે કાર્યવાહીની માંગ કરી. ખેતરમાં બકરા ચરાવવા ગયા હતા બાળકો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ડાબોક પોલીસ […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ  […]

ઉદયપુરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કરતા જ પ્લેનમાં મોબાઈલ ફાટવાની ઘટના- ઈમરજન્સી લેન્ડિગ કરાયું

ઉદયપુરઃ- એરલાઈન્સના ઈમરજન્સિ લેન્ડિંગની ઘટનાો સતત સામે આવી રહી છે તે પછી વિમાનમાં ખામી સર્જવાના કારણે હોય કે અન્ય કારણો સર હોય ત્યારે ફરી ઉદયપુરથી ટચેકઓફ કરતા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સિ લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.કારણ કે, ટેક-ઓફ પછી […]

ગૃહમંત્રી અમિતશાહ 27 જુનના રોજ રાજસ્થાનના ઉદયપુરની લેશે મુલાકાત, મહાસમ્મેલનને કરશે સંબોધિત

પીએમ મોદીના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમો આ અભિયાનના ભાગરુપે અમિત શાહ પણ રાજસ્થાનની મુલાકાતે જશે દિલ્હીઃ-  તાજેતરમાં વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્મ થયા છે આ સંદબ્રભે ભારતીય જનતા પાર્ટી ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમોને લઈને સક્રિય બન્યા છે સ આ […]

વેપારી મહામંડળની રજુઆત બાદ રાજકોટથી ઈન્દોર અને ઉદેપુરની ફ્લાઈટ્સ માર્ચથી શરૂ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા સિટી ગણાતા રાજકોટનો ઓદ્યોગિક વિકાસ સારો એવો થયો છે. એન્જિનિયરિંગના પાર્ટ્સ ખરીદવા માટે બહારના રાજ્યોના અનેક વેપારીઓ પણ રાજકોટની મુલાકાતે આવતા હોય છે. ત્યારે રાજકોટથી ઉદેપુર અને ઈન્દોરની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વેપારીઓને ટ્રેન દ્વારા રાજકોટ આવવું પડતું હતું. તેથી વેપારી મહા મંડળ દ્વારા રજુઆત કરાતા હવે આગામી માર્ચથી ઉદેપુર અને […]

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]

ઉદયપુર શહેરમાં ઘારા 144 લાગુઃ રેલી, સરઘસ નીકાળવા સહીત જાહેર સ્થળોએ ઘાર્મિક નિશાન લગાવા 1 મહિના માટે પ્રતિબંધ લાગુ

ઉદયપુરમાં ઘારા 144 લાગૂ કરાઈ જાહેર સ્થળો પર ઘાર્મિક નિશાન નહી લગાવી શકાય રેલી તથા જૂલુસ પર રહેશે પ્રતિબંધ ઉદયપુરઃ- રાજસ્થાનમાં કોમી રમખાણોની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે જેને લઈને તંત્ર હંમેશા સજાગ રહે છે અને કોઈ પણ ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘોરણે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે  સ્વતંત્રતા દિવસની સાંજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code