1. Home
  2. Tag "Udaipur"

કટ્ટરપંથીઓ બન્યાં બેફામઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુરની જેમ મહારાષ્ટ્રમાં વેપારીની હત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વેપારીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની 21 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી કરાઈ હતી. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરનેશનલ કનેક્શન હોવાનું મનાઈ રહ્યું છે. એનઆઈએ અને એટીએસની ટીમ […]

ઉદયપુરમાં રથયાત્રા અને જૂમ્માની નમાઝને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત -સાંજ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

ઉદયપુરમાં કડક પોસીલ બંગદોબસ્ત ગોઠવાયો જૂમ્માની નમાઝ અને રથયાત્રા સાથે જ હોવાથી વાતાવરણ ગંભીર ઉદયપુર- છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનના ઉદયપુરમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ઉયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહી  છે.આ સાથે જ આજરોજ શુક્રવારની નમાજ અને રથયાત્રા એકજ સાથે હોવાથી આ બાબતને […]

રાજસ્થાનમાં દરજી હત્યાકાંડ મામલે SIT કરશે તપાસ-  ઈન્ટરનેટ સેવા ઠપ, તમામ જીલ્લામાં 144 લાગૂ

રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બેન તમામ જીલ્લામાં ઘારા 144 લાગૂ કરાઈ ટેલર હત્યાકાંડ મામલે હવે એસઆઈટી કરશે તપાસ ઉદયપુરઃ-  રાજસ્થાનના ઉદયપુરમાં કપડા સીવતાદરજી કન્હૈયા લાલ સાહુની બાદ સમગ્ર રાજ્યમાં તણાવનો માહોલ છે. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.  […]

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે અમદાવાદીઓ ઉદેપુર, ગોવા, અને માઉન્ટ આબુ ઉપડી ગયા

અમદાવાદઃ નૂતન વર્ષ 2022નું આગમન અને 2021ના વર્ષની વિદાયને હવે એક-બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે શહેરીજનો ઉદેપુર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ ઉપડી ગયા છે. જ્યારે તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code