1. Home
  2. Tag "Udaipur"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ  […]

ઉદયપુરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કરતા જ પ્લેનમાં મોબાઈલ ફાટવાની ઘટના- ઈમરજન્સી લેન્ડિગ કરાયું

ઉદયપુરઃ- એરલાઈન્સના ઈમરજન્સિ લેન્ડિંગની ઘટનાો સતત સામે આવી રહી છે તે પછી વિમાનમાં ખામી સર્જવાના કારણે હોય કે અન્ય કારણો સર હોય ત્યારે ફરી ઉદયપુરથી ટચેકઓફ કરતા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સિ લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.કારણ કે, ટેક-ઓફ પછી […]

ગૃહમંત્રી અમિતશાહ 27 જુનના રોજ રાજસ્થાનના ઉદયપુરની લેશે મુલાકાત, મહાસમ્મેલનને કરશે સંબોધિત

પીએમ મોદીના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમો આ અભિયાનના ભાગરુપે અમિત શાહ પણ રાજસ્થાનની મુલાકાતે જશે દિલ્હીઃ-  તાજેતરમાં વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્મ થયા છે આ સંદબ્રભે ભારતીય જનતા પાર્ટી ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમોને લઈને સક્રિય બન્યા છે સ આ […]

વેપારી મહામંડળની રજુઆત બાદ રાજકોટથી ઈન્દોર અને ઉદેપુરની ફ્લાઈટ્સ માર્ચથી શરૂ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા સિટી ગણાતા રાજકોટનો ઓદ્યોગિક વિકાસ સારો એવો થયો છે. એન્જિનિયરિંગના પાર્ટ્સ ખરીદવા માટે બહારના રાજ્યોના અનેક વેપારીઓ પણ રાજકોટની મુલાકાતે આવતા હોય છે. ત્યારે રાજકોટથી ઉદેપુર અને ઈન્દોરની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વેપારીઓને ટ્રેન દ્વારા રાજકોટ આવવું પડતું હતું. તેથી વેપારી મહા મંડળ દ્વારા રજુઆત કરાતા હવે આગામી માર્ચથી ઉદેપુર અને […]

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]

ઉદયપુર શહેરમાં ઘારા 144 લાગુઃ રેલી, સરઘસ નીકાળવા સહીત જાહેર સ્થળોએ ઘાર્મિક નિશાન લગાવા 1 મહિના માટે પ્રતિબંધ લાગુ

ઉદયપુરમાં ઘારા 144 લાગૂ કરાઈ જાહેર સ્થળો પર ઘાર્મિક નિશાન નહી લગાવી શકાય રેલી તથા જૂલુસ પર રહેશે પ્રતિબંધ ઉદયપુરઃ- રાજસ્થાનમાં કોમી રમખાણોની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે જેને લઈને તંત્ર હંમેશા સજાગ રહે છે અને કોઈ પણ ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘોરણે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે  સ્વતંત્રતા દિવસની સાંજે […]

કટ્ટરપંથીઓ બન્યાં બેફામઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુરની જેમ મહારાષ્ટ્રમાં વેપારીની હત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વેપારીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની 21 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી કરાઈ હતી. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરનેશનલ કનેક્શન હોવાનું મનાઈ રહ્યું છે. એનઆઈએ અને એટીએસની ટીમ […]

ઉદયપુરમાં રથયાત્રા અને જૂમ્માની નમાઝને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત -સાંજ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

ઉદયપુરમાં કડક પોસીલ બંગદોબસ્ત ગોઠવાયો જૂમ્માની નમાઝ અને રથયાત્રા સાથે જ હોવાથી વાતાવરણ ગંભીર ઉદયપુર- છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનના ઉદયપુરમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ઉયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહી  છે.આ સાથે જ આજરોજ શુક્રવારની નમાજ અને રથયાત્રા એકજ સાથે હોવાથી આ બાબતને […]

રાજસ્થાનમાં દરજી હત્યાકાંડ મામલે SIT કરશે તપાસ-  ઈન્ટરનેટ સેવા ઠપ, તમામ જીલ્લામાં 144 લાગૂ

રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બેન તમામ જીલ્લામાં ઘારા 144 લાગૂ કરાઈ ટેલર હત્યાકાંડ મામલે હવે એસઆઈટી કરશે તપાસ ઉદયપુરઃ-  રાજસ્થાનના ઉદયપુરમાં કપડા સીવતાદરજી કન્હૈયા લાલ સાહુની બાદ સમગ્ર રાજ્યમાં તણાવનો માહોલ છે. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.  […]

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે અમદાવાદીઓ ઉદેપુર, ગોવા, અને માઉન્ટ આબુ ઉપડી ગયા

અમદાવાદઃ નૂતન વર્ષ 2022નું આગમન અને 2021ના વર્ષની વિદાયને હવે એક-બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે શહેરીજનો ઉદેપુર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ ઉપડી ગયા છે. જ્યારે તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code