1. Home
  2. Tag "Ukraine-Russia War"

યુક્રેન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોસ્કોમાં ડ્રોન હુમલો, બે ઈમારતનોને નુકશાન

મોસ્કો: રશિયાએ સવારે થયેલા ડ્રોન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં મોસ્કોની બે ઇમારતોને નુકસાન થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બે ડ્રોન ક્રેશ થયા જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે, એક ડ્રોન સંરક્ષણ મંત્રાલયની નજીક પડ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ હજુ સુધી ટિપ્પણી કરી […]

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધઃ અત્યાર સુધીમાં 130 બાળકો સહિત 1600થી વધારે લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાની સૈન્ય કાર્યવાહીને 40 દિવસથી વધારે દિવસ થઈ ગયા છે. યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવ સહિતના શહેરોમાં રશિયન સેનાએ તબાહી મચાવી છે. મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ચુક્યાં છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 131 બાળકો સહિત 1600થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. બંને દેશ વચ્ચે […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને બર્બાદ કરવાની ચીમકી ઉચ્ચારી

મોસ્કોઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આકરુ વલણ વ્યક્ત કર્યું છે. રશિયન અબજોપતિ અને બિનસત્તાવાર શાંતિ વાટાઘાટકાર રોમન અબ્રામોવિચ સાથેની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જાઓ અને ઝેલેન્સકીને કહો, હું તેમને બર્બાદ કરી નાખીશ. રોમેને પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિનો હાથથી લખેલો શાંતિ પ્રસ્તાવ પત્ર આપ્યો હતો અને તેના જવાબમાં રશિયન પ્રમુખે […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ બોમ્બમારા અને મિસાઈલ હુમલામાં 651 ઈમારતો અને 3780 મકાનોને નુકસાન

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 27 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્યએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર ભીષણ બોમ્બમારો કરવાની સાથે મિસાઈલથી હુમલા પણ કર્યાં છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે યુક્રેનની 651 જેટલી ઈમારતો અને 3780 મકાનોને નુકશાન થયું છે. યુદ્ધના પગલે […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપબતિ ઝેલેન્સકીએ રશિયા અને નાટો સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈપણ શરતે અને કોઈપણ સંજોગોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત જરૂરી છે. ઝેલેન્સકીએ કહ્યું, ‘મને લાગે છે કે મીટિંગ વિના […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ ભારતીય વિદ્યાર્થી નવીનનો મૃતદેહ કર્ણાટક પહોંચ્યો

બેંગ્લોરઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. નવીન નામના આ વિદ્યાર્થીનું મોત થતા કર્ણાટકમાં રહેતા તેના પરિવારજનોના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા તેના મૃતદેહને પરત ભારત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ કર્ણાટકના હાવેરીમાં પહોંચ્યો હતો. નવીના પૈતૃક આવાસ […]

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધઃ સુપર વિનાશક હાઈપરસોનિક મિલાઈલોથી રશિયાએ કર્યો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેનમાં છેલ્લા 24 દિવસથી ભયાનક હુમલાઓ કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં પોતાની સુપર-વિનાશક હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યાનું જાણવા મળે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની સેનાએ કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનના મિસાઇલ શસ્ત્રાગારનો નાશ કર્યો છે. રશિયાએ આ ઘાતક મિસાઇલોનો ઉપયોગ એવા સમયે કર્યો છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ અત્યાર સુધીમાં 17000થી વધારે ભારતીયોને એરલિફ્ટ કરાયાં

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસની બસોમાં પોલ્ટાવા પહોંચાડવામાં આવ્યાં છે. આમ હવે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુનું ઓપરેશન પૂર્ણ થવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી

નવી દિલ્હીઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થીના મોત ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. યુક્રેનની રાજધાની કિવમાં વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયાનું જાણવા મળે છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની […]

અમે નહીં પશ્ચિમી દેશોએ પરમાણુ યુદ્ધની વાત કરી હતીઃ રશિયા

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ આજે આઠમાં દિવસે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ યથાવત રહ્યું હતું. તેમજ રશિયાએ કીવ અને ખારકીવ ઉપર જોરદાર હુમલો કર્યો હતો. દરમિયાન ગઈકાલે રશિયાએ કહ્યું હતું કે, જો ત્રીજી વિશ્વ યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધ હશે. દરમિયાન આજે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code