1. Home
  2. Tag "un"

ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, યુએનનો અંદાજ

નવી દિલ્હીઃ તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2025 રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. આ મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પર આધારિત છે. યુએનના મુખ્ય આર્થિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સેવાઓ અને કેટલાક ઉત્પાદિત માલમાં ભારતની મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક […]

માનવ અધિકાર દિવસઃ UNએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી

નવી દિલ્હીઃ આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા ની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ માટે તેને સામાન્ય માનક ધોરણ તરીકે અપનાવવામાં […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]

યુએનના સેક્રેટરી જનરલે Israel-Hezbollah ના શાંતિ સ્થાપિત કરવા માટે કર્યું આહ્વાન

શાંતિ નહીં સ્થપાય તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને શાંતિ માટે અપીલ કરી છે. નહીં તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ માહિતી આપી છે. જોકે બંને પક્ષો વચ્ચેની અથડામણો […]

ગાઝામાં યુદ્ધવિરામ અને કોઈ પણ શરત વિના ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની ભારતની UNમાં હાકલ

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાના વિવિધ દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરાવાનો મામલો ઉઠ્યો હતો. જેમાં ભારતે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની સાથે બંધક બનાવાયેલા ઈઝરાયલના નાગરિકોને કોઈ પણ શરત વિના મુક્ત કરવાની અપીલ કરી હતી. […]

ભારતે તેની રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનામાં SDGનો સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ HLPFના ઉદ્ઘાટન દરમિયાન ભારતની સ્થિતિ રજૂ કરી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. યોજના પટેલે જણાવ્યું હતું કે, અમે એવા સમયે મળીએ છીએ જ્યારે વિશ્વ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે કે હાલમાં ફક્ત 12 ટકા SDG લક્ષ્યો ટ્રેક પર […]

પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ

નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ […]

વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો: UN

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, યુએન સ્થળાંતર એજન્સીના વડાએ ઢાકામાં વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 લોન્ચ કરતી એક ઇવેન્ટમાં જણાવ્યું હતું. આ અહેવાલ, વિસ્થાપિત લોકોની રેકોર્ડ સંખ્યા અને આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં મોટો વધારો દર્શાવે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બાંગ્લાદેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યાં […]

પાકિસ્તાનનો તમામ મામલે ટ્રેક રેકોર્ડ ખરાબ, યુએનમાં ભારતે પડોશી દેશને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં શંકાસ્પદ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ‘શાંતિની સંસ્કૃતિ’ વિષય પર જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા પર ભારત વિરુદ્ધ ભાષણો કર્યા હતા અને […]

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code