1. Home
  2. Tag "un"

બોલો હવે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધન કરવા છે – બેઠકમાં સામેલ થવાની માંગ કરતો  યૂએનના મહાસચિવને લખ્યો પત્ર 

તાલિબાને યૂએન મહાસચિવને પત્ર લખ્યો પત્રમાં તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આવવાની મંજૂરી માંગી દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવ્યાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી રહ્યું નથી, હવે તાલિબાને કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં […]

પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી આપણે સબક લેવાની જરૂર નથીઃ UNHRCમાં ભારતનો પાક.ને જવાબ

દિલ્હીઃ કાશ્મીર મામલે વારંવાર પીછેહઠ કરનારુ પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ લેવા તૈયાર નથી. તેમજ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે કાશ્મીરના નામે રડવાનું શરૂ કરી દે છે. જો કે, આતંકના આકા એવા પાકિસ્તાનને ફરી એકવાર ભારતે જોરદાર જવાબ આપતા કહ્યું છે કે, પાકિસ્તાન જેવા અસફળ દેશથી આપણે સબક કેવાની જરૂર નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર […]

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા છંત્તા પાકિસ્તાનને જપ નથી,UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવાનું ઝેર આક્યું

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા પાકિસ્તાન કાશ્મીર મામલે સતત પેટમાં તેલ રેડાઈ રહ્યું છે   પાકિસ્તાનને UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવા કહ્યું દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે 2 વર્ષ પુરા થયા છે, જો કે આ મામલે પાકિસ્તાન અવારનવાર તેની નારાક હરકત થકી આ કલમ હટાવવા અંગે ધેર ઓક્તું […]

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારતના હાથમાં – ભારત અધ્યક્ષ સ્થાને આવતા જ પાકિસ્તાનના ઉડી ગયા હોંશ, જાણો શું કહ્યું

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારત સંભાળશે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું   દિલ્હીઃ- આજે એટલે કે  1લી ઓગસ્ટથી સમગ્ર મહિના માટે, વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવી ગઈ છે. આજથી, ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળતું જોવા મળશે અને આ મહિના દરમિયાન તે દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવવાની કવાયત અને […]

સંયુક્ત રાષ્ટ્રઃ યુનિસેફના પ્રથમ મહિલા પ્રમુખ હેનરીટા ફોરે અંગત કારણોસર આપ્યું રાજીનામુ

યુનિસેફના પ્રમુખે આપ્યુ રાજીનામુ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેમના નેતૃત્વની પ્રસંશા કરી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  હેનરીટા ફોરનું રાજીનામું સ્વીકાર્યું છે અને યુએન ચિલ્ડ્રન્સ એજન્સીના વડા તરીકે તેમના “પ્રેરણાદાયી નેતૃત્વ” ની પ્રશંસા કરી છે.તેમના કાર્યને તેઓએ બિરદાવ્યું હતું અને ભારે હ્દયથી તેમના આ રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા […]

પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો – વિદેશમંત્રી કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીને આ મામલે લખ્યો પત્ર

પાક.એ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો પાક.ના વિદેશી મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીને લખ્યો પત્ર દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં જ્યારથી કલમ 370 અસરહિન કરવામાં આવી છે તક્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, પાકિસ્તાનસતત આ મામલે દખલગીરી કરી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાંથઈ કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યાને પણ કેટલોય સમનય વિતી […]

સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદી એ જમીનની અઘોગતિ વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘જમીન અને તેના સંસાધનો પર વધતું દબાણ ઘટાડવું પડશે’

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ આયોજીત થયેલા ડિજિટલ માધ્યમના સંવાદમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે જમીન અને તેના સંસાધનો પર વધતા દબાણને ઘટાડવું પડશે. તેમણે કહ્યું હતું કે જમીનના અધોગતિથી વિશ્વના બે તૃતીયાંશ ભાગ પ્રભાવિત થયા છે અને હવે તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ […]

જમ્મુ કાશ્મીર મુદ્દે યુએનના અધ્યક્ષે કર્યું પાકિસ્તાને સમર્થન, ભારતે આપ્યો આ જવાબ

દિલ્લી: જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા એક રાજકીય અંતર રહ્યું છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઈને ભારતને અનેકવાર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ભારતે પણ હંમેશા પાકિસ્તાનને વળતા જવાબ આપ્યા છે. હવે આવામાં વાત આવે છે યુએનના અધ્યક્ષની કે જેમણે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું છે અને […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી યુએન ચીંતીત

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયા ગુટારેસે બંને દેશ પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ થશે તો આખી દુનિયા માટે વિનાશકારી નિવડશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code