1. Home
  2. Tag "Unemployment in India"

કોરોના મહામારીને કારણે ભારતમાં 1 કરોડ લોકો બન્યા બેરોજગાર, 97 ટકા પરિવારોની આવક ઘટી

કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રની કમર તૂટી કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બન્યા બેરોજગાર મહામારી દરમિયાન 97 ટકા પરિવારની આવકને પણ પડ્યો ફટકો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે અને અર્થતંત્રની કમર તૂટી ચૂકી છે. હાલના આંકડા અનુસાર ભારતમાં કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા […]

કોવિડ ઇફેક્ટ, ભારતમાં બેરોજગારીનો દર 30 વર્ષનાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

કોરોના મહામારીને કારણે બેરોજગારીનો દર સતત વધ્યો ભારતમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો વર્ષ 2020 દરમિયાન ભારતનો બેરોજગારીનો દર વધીને 7.11 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર અર્થતંત્રને વ્યાપકપણે ફટકો પડ્યો છે અને તેને લીધી ખાસ કરીને બેરોજગારીના દરમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, છેલ્લા 1 દાયકામાં ભારતનો બેરોજગારીનો દર […]

કોવિડ ઇફેક્ટ: દેશમાં બેકારી મે મહિનામાં વધીને 14.5% નોંધાઇ

કોરોના મહામારીની અર્થતંત્ર પર વ્યાપક અસર કોરોના મહામારીની અસરને કારણે દેશમાં બેકારી દર વધ્યો દેશમાં મે મહિનામાં બેકારીનો દર વધીને 14.5 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ અને વેપાર-ધંધાને અસર થતા બેકારીમાં વધારો થયો છે. વર્ષ 2021માં 16મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code