1. Home
  2. Tag "Union Finance Minister"

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું ઉદ્ઘાટન  

ચંદીગઢ:આજે શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ હાજર રહ્યા હતા.અને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નામબદલીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને અનિલ વિજ […]

કેન્દ્રિય નાણામંત્રી સીતારમણ શનિવારે ગાંધીનગરના ગિફ્ટસિટીની મુલાકાત લેશે

અમદાવાદઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન  આગામી તા. 20 નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. નાણામંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. તેમજ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને ગિફ્ટ સિટીના પદાધિકારીઓ સાથે ગુજરાત વાઇબ્રન્ટ  સમિટમાં યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ-2022 ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન […]

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં થયો ઘટાડોઃ 2020-21માં હતા 136 અબજપતિ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે નોકરી-ધંધાને વ્યાપક અસર થઈ છે. દરમિયાન એક વર્ષમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં અબજપતિઓની સંખ્યા ઘટીને 136 થઈ હતી. રાજ્યસભામાં લેખિત સવાલના ઉત્તરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code