1. Home
  2. Tag "Union Home Minister Amit Shah"

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

છત્તીસગઢ ચૂંટણીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે હતા. છત્તીસગઢના જગદલપુરમાં તેમણે જનસભાને સંબોધન કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પરિવર્તન સંકલ્પ મહાસભાને સંબોધિત કરતા અમિત શાહે આદિવાસી કલ્યાણની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

દેશમાં રાજદ્રોહ કાયદો નાબુદ કરાશેઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવી રહ્યો છે, આ અંગે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહેલા આ કાયદાને લઈને ઘણો વિવાદ થયો હતો, ઘણા વિરોધ પક્ષોએ તેને નાબૂદ કરવાની માંગ કરી હતી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય […]

દેશમાં એક વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડીમાં 164 વ્યક્તિઓના મોત

પાંચ વર્ષમાં 687 જેટલી ઘટનાઓ આવી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે બનાવો જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કસ્ટોડિય ડેથના બનાવો અટકાવવા માટે કામગીરી શરૂ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ કસ્ટડીમાં ભેદી સંજોગોમાં આરોપીઓના મોતની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન દેશમાં એક વર્ષ દરમિયાન કસ્ટોડિય ડેથની 164 જેટલી ઘટના બની હોવાનું જાણવા […]

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફ્રાન્સથી કર્યો ફોન

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફ્રાન્સથી ફોન કર્યો અને દિલ્હીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે ટેલિફોનિક વાતચીત દરમિયાન શાહે મોદીને પરિસ્થિતિ વિશે જાણકારી આપી અને આગામી 24 કલાકમાં યમુનામાં પાણીનું સ્તર ઘટવાની અપેક્ષા છે. ગૃહ પ્રધાન કાર્યાલયે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે,કાર્યકરોને સંબોધશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ બુધવારે જણાવ્યું કે તેમના આગમન અને કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ચલાવવામાં આવનાર […]

જગન્નથાજીના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભાગ લીધો

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળવાના હોવાથી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી પરોઢથી મંદિરમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મંદિરની બહાર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિરમાં જય જગન્નાથજીના નારા લાગી રહ્યા છે. સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળવાના છે. તે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની સાથે પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી કરી રહ્યું છે, હાલ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ  20 મેને શનિવારના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  કરાયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પ્રવાસે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસે છે.બિદર જિલ્લાના ગોરાટા મેદાન ખાતે 103 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ગોરાટા મેદાનમાં ‘ગોરટા શહીદ સ્મારક’ અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રાયચુર જિલ્લાના ગબ્બુર જશે જ્યાં તેઓ બપોર પછી એક જાહેર સભાને સંબોધશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code