1. Home
  2. Tag "Union Home Minister Amit Shah"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 દિવસમાં ચાર રાજ્યોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી આઠ દિવસમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, જેના માટે તેઓ બે વખત કર્ણાટક સહિત ચાર રાજ્યોનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી બુધવારે એટલે e આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.મંદિરનું નિર્માણ શ્રી શૃંગેરી મઠ અને સેવા શારદા સમિતિ કાશ્મીર દ્વારા કરવામાં આવ્યું છે. જે બાદ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જુનાગઢ યાર્ડનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી પોતાના નિવાસસ્થાને જશે. ત્યારબાદઆવતીકાલે  શનિવારે અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં  જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં  અમિત શાહના દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે જશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સપ્તાહના અંતમાં મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે.આ દરમિયાન તેઓ નાગપુરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે, જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકોના બાળકો સાથે વાતચીત કરશે અને કોલ્હાપુરમાં એક રેલીને સંબોધશે.શનિવારથી શરૂ થતી તેમની મુલાકાતના પ્રથમ દિવસે શાહ દીક્ષા ભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે અહીં બૌદ્ધ ધર્મ અપનાવ્યો. શાહ નાગપુરના […]

મેંગલુરુમાં દેશનું બીજું ‘ભારત માતા મંદિર’ બંધાયું,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન

મેંગલુરુ:ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે શનિવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં અમરગિરી ખાતે ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કર્યું.આ મંદિર તમિલનાડુમાં કન્યાકુમારીના મંદિર પછી ભારત માતાનું બીજું મંદિર છે, જે જિલ્લાના પુત્તુર તાલુકામાં અમરગિરી, ઈશ્વરમંગલા વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે.આ મંદિર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાનના પ્રશાસક ધર્મદર્શી અચ્યુત મૂડેથાયાએ જણાવ્યું હતું કે […]

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાણના તહેવારમાં પોતાના માદરે વતન આવીને મત વિસ્તારની મુલાકાત લેતા હોય છે. તેમજ જગન્નાથજીના મંદિરે પરિવાર સાથે પૂજા કરતા હોય છે. અમિત સાથે ઉત્તરાણના દિવસે તેમના મત વિસ્તાર ઘાટલોડિયા, વેજલપુર અને ગોતામાં વંદેમાતરમ વિસ્તારમાં જઈને પતંગ ચગાવીને ઉત્તરાણની મોજ મહાણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની લેશે મુલાકાત,ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.ગૃહમંત્રી રાજોરીની પણ મુલાકાત લેશે.આ માટે જમ્મુથી રાજોરી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.તેઓ જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર લઈને રાજોરી જશે.ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી મુકેશ સિંહ ગઈકાલે રાજોરી પહોંચ્યા હતા, જ્યારે શુક્રવારે ગૃહમંત્રીની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર એજન્સીઓના વડાઓ અને ઘણા […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ  જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ આજે તા. 26મી અને કાલે 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 28મી મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ  કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 28મીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે. આમ સહકાર સંમેલનમાં […]

અમરનાથ યાત્રીઓને પ્રથમવાર RIFD કાર્ડ આપી રૂ. 5 લાખનો વીમો લેવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર  મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ અમરનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code