કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 દિવસમાં ચાર રાજ્યોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી આઠ દિવસમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, જેના માટે તેઓ બે વખત કર્ણાટક સહિત ચાર રાજ્યોનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી બુધવારે એટલે e આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.મંદિરનું નિર્માણ શ્રી શૃંગેરી મઠ અને સેવા શારદા સમિતિ કાશ્મીર દ્વારા કરવામાં આવ્યું છે. જે બાદ […]