1. Home
  2. Tag "Union Home Minister Amit Shah"

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફ્રાન્સથી કર્યો ફોન

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફ્રાન્સથી ફોન કર્યો અને દિલ્હીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે ટેલિફોનિક વાતચીત દરમિયાન શાહે મોદીને પરિસ્થિતિ વિશે જાણકારી આપી અને આગામી 24 કલાકમાં યમુનામાં પાણીનું સ્તર ઘટવાની અપેક્ષા છે. ગૃહ પ્રધાન કાર્યાલયે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે,કાર્યકરોને સંબોધશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ બુધવારે જણાવ્યું કે તેમના આગમન અને કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ચલાવવામાં આવનાર […]

જગન્નથાજીના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભાગ લીધો

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળવાના હોવાથી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી પરોઢથી મંદિરમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મંદિરની બહાર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિરમાં જય જગન્નાથજીના નારા લાગી રહ્યા છે. સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળવાના છે. તે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની સાથે પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી કરી રહ્યું છે, હાલ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ  20 મેને શનિવારના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  કરાયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પ્રવાસે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસે છે.બિદર જિલ્લાના ગોરાટા મેદાન ખાતે 103 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ગોરાટા મેદાનમાં ‘ગોરટા શહીદ સ્મારક’ અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રાયચુર જિલ્લાના ગબ્બુર જશે જ્યાં તેઓ બપોર પછી એક જાહેર સભાને સંબોધશે […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 દિવસમાં ચાર રાજ્યોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી આઠ દિવસમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, જેના માટે તેઓ બે વખત કર્ણાટક સહિત ચાર રાજ્યોનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી બુધવારે એટલે e આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.મંદિરનું નિર્માણ શ્રી શૃંગેરી મઠ અને સેવા શારદા સમિતિ કાશ્મીર દ્વારા કરવામાં આવ્યું છે. જે બાદ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જુનાગઢ યાર્ડનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી પોતાના નિવાસસ્થાને જશે. ત્યારબાદઆવતીકાલે  શનિવારે અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં  જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં  અમિત શાહના દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે જશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સપ્તાહના અંતમાં મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે.આ દરમિયાન તેઓ નાગપુરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે, જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકોના બાળકો સાથે વાતચીત કરશે અને કોલ્હાપુરમાં એક રેલીને સંબોધશે.શનિવારથી શરૂ થતી તેમની મુલાકાતના પ્રથમ દિવસે શાહ દીક્ષા ભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે અહીં બૌદ્ધ ધર્મ અપનાવ્યો. શાહ નાગપુરના […]

મેંગલુરુમાં દેશનું બીજું ‘ભારત માતા મંદિર’ બંધાયું,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન

મેંગલુરુ:ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે શનિવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં અમરગિરી ખાતે ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કર્યું.આ મંદિર તમિલનાડુમાં કન્યાકુમારીના મંદિર પછી ભારત માતાનું બીજું મંદિર છે, જે જિલ્લાના પુત્તુર તાલુકામાં અમરગિરી, ઈશ્વરમંગલા વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે.આ મંદિર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાનના પ્રશાસક ધર્મદર્શી અચ્યુત મૂડેથાયાએ જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code