1. Home
  2. Tag "Union Minister Jyotiraditya Scindia"

ભારત 6G ની રેસમાં આગળ, ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે- કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે ભારતમાં ટેકનોલોજીના સફળ અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત હવે ફક્ત 5G ટેકનોલોજી અને સ્થાનિક ટેલિકોમ ઉત્પાદનના સફળ અમલીકરણમાં જ આગળ નથી વધી રહ્યું, પરંતુ 6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના છ દેશોમાંનો એક પણ બની ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે હવે સરકાર ડિજિટલ અર્થતંત્રમાં […]

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત,ટ્વિટ કરીને આપી માહિતી  

 જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત ટ્વિટ કરીને આપી જાણકારી  તેમની આજે ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જોકે,તેઓ કોરોના પોઝિટિવ આવતા આજે તેમની ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી છે.તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે ડોક્ટરોની સલાહ પર […]

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ’24 કેરેટ દેશદ્રોહી’ ગણાવતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આવા નેતાઓ માટે પાર્ટીમાં પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સિંધિયા માર્ચ 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. રમેશે કહ્યું, “સિંધિયા દેશદ્રોહી છે, સાચો દેશદ્રોહી છે અને 24 કેરેટનો દેશદ્રોહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code