ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ નોતરી શકે છે
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ એ ગંભીર જોખમ છે આ બાબતે વૈશ્વિક સમુદાયે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની આવશ્યકતા છે નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા જમ્મૂ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલો ડ્રોન હુમલાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પણ ગૂંજ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, વ્યૂહાત્મક […]


