1. Home
  2. Tag "unity"

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

સરદાર પટેલે સૌને એક કરીને એકતા જગાડવાની સાથે સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યોઃ ઉત્તરાખંડના રાજ્યપાલ

અમદાવાદઃ ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો. ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે […]

પારિવારિક અને રાષ્ટ્રીય આધ્યાત્મિક એકત્વને પ્રગટાવતું પુસ્તક : “પરિવાર અને રાષ્ટ્ર”

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પારિવારિક અને રાષ્ટ્રીય કલ્યાણ માટે સમર્પિત આપણા દેશના બે પૂજનીય વ્યક્તિત્વો જૈન તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય ,ફિલોસોફી અને ધર્મના પૂજનીય વિદ્વતજન, ધર્મ, શાંતિ  અને સાંપ્રદાયિક એકતા માટે આજીવન તપ કરનારા તપસ્વી પૂજ્ય શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ અને ભારત રત્ન તથા રાષ્ટ્રકલ્યાણ માટે  યુવા હૈયાઓ ને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંકલ્પોથી છલોછલ કરનારા સર્વપ્રિય પીપલ્સ પ્રેસિડેન્ટ  રાષ્ટ્રપતિ […]

ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રશંસા

દિલ્હીઃ ભારતમાં લોકશાહી છે અને તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. દરમિયાન ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની નોંધ બ્રિટનની પાર્લામેન્ટમાં લેવામાં આવી હતી. તેમજ ભારતની પ્રસંશા કરવામાં આવી હતી. તેમજ કહ્યું હતું કે, ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. એટલું જ નહીં સૌથી વધારે ધર્મો હોવા છતા ભારતમાં સાંપ્રદાયિક એકતા છે. બ્રિટનની પાર્લામેન્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code