UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ
મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]


