1. Home
  2. Tag "UP POLICE"

ઉત્તરપ્રદેશઃ મુઝફ્ફરનગરમાંથી 4 ટાઈમ બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ

લખનૌઃ મુઝફ્ફરનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસટીએફની ટીમે ચાર ટાઈમ બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. STF મેરઠની ટીમે શહેરના કોતવાલી વિસ્તારના વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

ઉત્તરપ્રદેશઃ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 26મી જાન્યુ.ને લઈને પોલીસ કર્મચારીઓની રજા રદ

લખનઉ: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની રજાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી સુધી પોલીસ વિભાગની રજાઓ રદ કરવામાં આવી છે, આ સાથે રજા પર ગયેલા પોલીસકર્મીઓને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. યુપીમાં કડક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો […]

UP પોલીસમાં મોટો ફેરફાર,3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી

લખનઉ: યુપી પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડાયલ 112 સેવામાં મહિલા કોન્ટ્રાક્ટ કામદારોના હંગામા બાદ ADG અશોક કુમાર સિંહને હટાવી દેવામાં આવ્યા છે. હવે ડાયલ 112ની જવાબદારી નીરા રાવતને સોંપવામાં આવી છે. ડીજી કોઓપરેશન આનંદ કુમાર ફરી સક્રિય પોલીસિંગમાં જોડાયા છે. આનંદ કુમારને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગના ડીજી […]

ગેંગસ્ટર અશરફના સાળા સદ્દામની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, ગેંગમાં નવા છોકરાઓની કરી હતી ભરતી

લખનૌઃ કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અતિકની ધરપકડ બાદ સદ્દામ તેની ગેંગમાં સક્રિય થયો હતો અને અતિક-અશરફની ધરપકડ બાદ ગેંગની કમાન સંભાળી લીધી હતી. એટલું જ નહીં તમેના ઘરે જ નાણા સહિતની જરુરિયાત પુરી પાડતો હતો. આ ઉપરાંત ગેંગને વધારે […]

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે […]

માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસે શાઇસ્તા પરવીનને 50 હજાર રૂપિયાના ઈનામની સાથે ભાગેડુ જાહેર કરી છે. તેને ભાગેડુ જાહેર કર્યા બાદ પોલીસે શાઈસ્તા પરવીનનું ઘર પણ અટેચ કર્યું હતું. જો કે આ મકાન અન્ય કોઈના નામે છે અને ઉમેશ પાલ હત્યા કેસ […]

લખનૌ કોર્ટ પાસે ગોળીબારની ઘટના, કુખ્યાત ગેંગસ્ટરની હત્યા

ગોળીબારમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત ગેંગસ્ટર મુક્યત અંસારીનો નજીક હોવાનું ખૂલ્યું પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યાં હતા લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોર્ટની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ગોળીબારની આ ઘટનામાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત થયાનું જાણવા મળે છે. સંજીવ જીવા કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીના […]

ઉમેશ પાલ હત્યા કેસઃ અતિકની પત્ની શાઈસ્તાને શોધવા માટે પોલીસના વિવિધ સ્થળો ઉપર દરોડા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચાર મચાવનાર ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શાઈસ્તા પરવીનને શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. શાઈસ્તા હાલ અશરફ અહેમદની સાસરીમાં છુપાયેલી હોવાની માહિતીના આધારે પોલીસે અશરફના સાસરી હટવામાં દરોડા પાડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની […]

UP: હેલ્મેટ પહેરીને કાર નહીં ચલાવો તો થઈ શકે છે દંડ !, સોશિયલ મીડિયામાં એક ફોટો થયો વાયરલ

લખનૌઃ યુપીના હમીરપુર જિલ્લામાં કાર લઈને ન્યૂઝ પેપર નાખવાનું કામ કરનાર પવન નામની વ્યક્તિને પોલીસે હેલ્મેટ નહીં પહેરવા બદલ રૂ. એક હજારના દંડનું ચલણ પોલીસે ફટકાર્યું હતું. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તેમને ચલણ રદ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓએ તેમને આ મુદ્દે ધમકી આપી હોવાની અટકળો વહેતી થઈ છે. […]

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code