1. Home
  2. Tag "UP Ram temple"

અયોધ્યા: રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના ખાતામાં 1,511 કરોડ આવ્યા, 27 ફેબ્રુઆરી સુધી ચાલશે આ અભિયાન

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી ટ્રસ્ટના ખાતામાં 1,511 કરોડ રૂપિયા આવ્યા 27 ફેબ્રુઆરી સુધી ચાલશે આ અભિયાન અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દાનની સરવાણી વહી રહી છે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે રચાયેલ ટ્રસ્ટ,’શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ’ના ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે શુક્રવારે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને અત્યાર સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code