યુપીની તમામ શાળાઓ આજે ખુલ્લી રહેશે,’હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે
લખનઉ:ઉત્તર પ્રદેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમોના અમલીકરણ માટે UPમાં તમામ મૂળભૂત અને માધ્યમિક શાળાઓ રવિવારે એટલે કે આજે ખુલ્લી રહેશે. આ પહેલીવાર છે જ્યારે રાજ્ય સરકારની સૂચના મુજબ રવિવારે શાળાઓ ખુલ્લી રહેશે. રાજ્ય સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું […]


