1. Home
  2. Tag "up"

માત્ર 17 વર્ષની ઉંમરમાં ગુનાખોરીની દુનિયામાં પગ મુકનાર અતિક અહેમદ સામે 100થી વધારે ગુના

લખનૌઃ ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા કુખ્યાત અતિક અહેમદની સામે વર્ષ 1985થી અત્યાર સુધીમાં 100થી વધારે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હત્યા, ખંડણી સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. 12 કેસમાં તેને કોર્ટે છોડી મુક્યો હતો. જ્યારે 50 કેસ પેન્ડીંગ છે, જ્યારે બે કેસ તત્કાલિક સમાજવાદી પાર્ટી સરકારે વર્ષ 2004માં પરત ખેંચ્યાં હતા. અતિકના ભાઈ અશરફ સામે પણ […]

15 વર્ષથી સેલરી અને સાંસદને મળતી સરકારી સેવાઓ પણ લીધી નથીઃ વરૂણ ગાંધી

લખનૌઃ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. દરમિયાન અનેક સાંસદો પોતાનો પગાર તથા અન્ય સરકારી લાભો લેતા નથી, તેમજ જરુરીયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. છેલ્લા 15 વર્ષમાં મે પણ સાંસદ તરીકે મળતું વેતન તથા અન્ય સરકારી સેવાઓનો લાભ લીધો નથી. મારી રાજનીતિ ફકત તમારા સન્માન અને […]

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ […]

UP: રામનવમી પર રામલલા પહેરશે ખાસ પોશાક,અસ્થાયી મંદિરમાં યોજાશે છેલ્લી જન્મજયંતિ

લખનઉ:શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલા રામનવમીના દિવસે આ વખતે પીળા રંગના વસ્ત્ર ધારણ કરશે. આ વખતે રામલલાની છેલ્લી જન્મજયંતિ અસ્થાયી મંદિરમાં છે. આ પછી ભવ્ય મંદિરમાં વર્ષ 2024ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભવ્ય મંદિરમાં રામલલાના દિવ્ય સ્વરૂપનું પણ પ્રાગટ્ય થશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા શિલ્પકારો તેમના મોડલ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી […]

યોગી આદિત્યનાથે યુપીમાં સતત 6 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો બનાવ્યો રેકોર્ડ,રામલલાના કર્યા દર્શન

લખનઉ:ઉત્તર પ્રદેશમાં સતત છ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ યોગી આદિત્યનાથ રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યા અને હનુમાનગઢી ખાતે સંકટ મોચન હનુમાન જી અને રામલલાની પૂજા કરી અને આરતી અને પરિક્રમા કરી. ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની […]

UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી […]

ઉત્તરપ્રદેશમાં H3N2 વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

યુપી H3N2 વાયરસના વધતા કેસો  આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો […]

યોગી દુષ્ટ અને અત્યાચાર ગુજારનારાઓનો નાશ કરવાનું કામ કરી રહ્યાં છેઃ નીતિન ગડકરી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. ગુનેગારોની સામે આકરી કાર્યવાહી કરવાની સાથે ગુનાની આવકથી ઉભી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી યોગી સરકાર અને પોલીસની કામગીરીથી અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોરખપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ […]

ઉત્તર પ્રદેશમાં સતત અને સૌથી લાંબા સમય માટે સીએમ બની રેહવાનો મુખ્યમંત્રી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યાનાથની લોકપ્રિયતા ખૂબ જોવા મળે છે તો સાથે જ તેઓ  છેલ્લા 8 વર્ષમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો હવે આદિત્યનાથએ હવે વધુ એક મોટો ઈતિહાસ રચ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. સીએમ યોગીએ 19 માર્ચ, 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે […]

પીએમ મોદી એ યુપીના લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો – નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટરોને કહ્યું તમારું કર્તવ્ય સમાજપ્રતિ સંવેદનશીલ બનવાનું છે

પીએમ મોદી એ લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો સીએમ યોગીએ 9055 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું લખનૌઃ- આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએરોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 9 હજાર 55 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.  આ દરમિયાન આયોજિત કાર્યક્રમને સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું. તે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code