1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશઃ ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈપી સંક્રમિત હોવાનું ખૂલ્યું

જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો

લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની […]

યુપીની સરકાર પ્રદુષણને લઈને ચિંતામાં -પરાળી ન બાળવા મામલે ખેડૂતોને સમજાવવાના આદેશ આપ્યા

યુપીમાં પરાળી બાળવાને લઈને સરકાર સખ્ત આપ્યા સખ્ત નિર્દેશ લખનૌઃ-  દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહીત  પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવાના કારણે હવામાં પ્રદુષમનું સ્તર વધતુ જતુ હોય છે,જો કે આ પ્રદુષમને અટકાવવા અનેક પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે પરાળી સળગાવવાની ઘટના મામલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સખ્ત બની છે તેમણે પ્રદુષણને લઈને ચિંતા […]

મૈનપુરી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપાએ રઘુરાજ સિંહને મેદાનમાં ઉતાર્યાં

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વિભિન્ન રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મૈનપુરી લોકસભા બેઠક ઉપર રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભાની બેઠક ખાલી પડી હતી. સમાજવાદી પાર્ટીએ આ બેઠક ઉપર મુલાયમસિંહની પુત્રવધુ ડિમ્પલ યાદવને મદાનમાં ઉતાર્યાં […]

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી, મહત્વના મુદ્દા ઉપર મંથન કરાયું

અમદાવાદઃ આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બેઠક મળી હતી. જેમાં જન સંખ્યા અસંતુલન, માતૃભાષામાં શિક્ષણ અને સ્વાવલંબી ભારત અભિયાન અંગે ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ગુજરાતના પ્રાંત સંઘચાલક ડો ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક તા. 16 થી 19 ઓક્ટોબર પ્રયાગરાજ […]

ઉત્તરપ્રદેશઃ ટ્રેનના કોચમાં નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાર્વજનિક સ્થળો ઉપર નમાજ પડવામાં આવતી હોવાની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. હવે ફરી એકવાર કુશીનગરમાં કેટલીક વ્યક્તિઓનો નમાઝ અદા કરતી વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અનુસાર ચાલતી ટ્રેનમાં જ નમાઝ પઠવામાં આવી રહી હતી, એટલું જ નહીં એક મુસ્લિમ આગેવાને ટ્રેનના કોચમાં […]

ઉત્તરપ્રદેશમાં મદ્રેસાઓનો સર્વે –  7,000થી વધુ મદ્રેસાઓનું સંચાલન ગેર માન્ય

યુપીમાં 7 હજારથી વધુ  મદ્રેસાઓ ગેર માન્ય યોગી સરાકરે સોપ્યું હતું મદ્રેસાઓના સર્વેનું કાર્ય લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર આતંક સામે સતત કડક કાર્વાહી કરી રહી છે ત્યારે મદ્રેસાની આડમાં ચાલતા આતંકી પ્રવૃત્તિઓ સામે પણ યોગી સરકાર એક્શન મોડમાં છએ છેલ્લા ઘણા સમયથી ગેર માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવવ્યા છએ ત્યારે જાણકારી પ્રમાણે […]

ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનશે રશિયાની AK-203, યુપીમાં થશે તૈયાર

લખનઉ:વીજળીની ઝડપે ચાલતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ કરશે.આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી.તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. મિખીવે કહ્યું,અમારી યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે.તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે,ભારત […]

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code