1. Home
  2. Tag "up"

ભારતઃ સરકારી સ્કૂલોમાં ચિંતાજનક રીતે ઘટાડો, 51 હજાર જેટલી સ્કૂલોને તાળા લાગ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ સમગ્ર દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો હોવાનો અને ખાનગી સ્કૂલની સંખ્યામાં વધારો થયાનું સામે આવ્યું છે. ખાનગી સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે. શિક્ષણ વિભાગના એક એકમ UDISE ના […]

‘પ્રવાસીઓ માટે ઉત્તરપ્રદેશના સ્થળો આકર્ષણનું કેન્દ્ર – ધાર્મિક રંગ સાથે કુદરતી સાનિધ્યના હોય છે નજારા

આગ્રાનો તાજમહેલ પ્રવાસીઓના આકર્ષશમનું કેન્દ્ર ફતેપુર શીખરી પણ બેસ્ટ પ્લેસ અનેક મંદિરો પણ આકર્ષણ જમાવે છે ભારત દેશ સંસ્કૃતિઓથી ભરપુર છે અહી અવનવી સંસ્કૃતિના દર્શન થાય છે ભારતના જૂદા જૂદા રાજ્યોની અનેક ખાસિયતો છે જેમાંનું એક છે ઉત્તરપ્રદેશ, અહી ઘાર્મિક સ્થળો આવેલા છે તો દુનિયાની સાતમી અજાયબી આગ્રાનો તાજમહેલ પણ જોવા મળે છે જેથી યુપી […]

યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  

યુપીમાં લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારાયા સીએમ યોગીના કડક આદેશ ફરીવાર લાગશે તો પગલાં લેવાશે લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે કે જે લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા તેનો ફરીથી […]

યુપીના ચિત્રકૂટમાં જાનમાં ફાયરિગં કરવાની ઘટના – 4 લોકોને ગોળી વાગતા બેના થયા મોત

ઉત્તરપ્રદેશમાં ગોળીબારની ઘટના 4 લોકોને ગોળી વાગીટ 2ના મોત 2 લોકો ગંભીર રીતે ઘાયલ લખનૌ – આજકાલ હવે જાનમાં ગોરીબાળ કરવાની ઘટનાઓ વધતી રહી છે આવી સ્થિતિમાં લોકો ખોટો દેખાડો કરવા માટે હવામાં ફાયરિંગ કરતા હોય છે, ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં ગઈકાલે રાત્રે એક લગ્ન સમારંભમાં પણ આવીજ ઘટના બની હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ […]

ભારતમાં 150 પાવર પ્લાન્ટ પૈકી 88માં કોલસાની અછત, વીજ સંકટના એંધાણ

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાની અછતને પગલે મોટાભાગના રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વીજની માગમાં વધારો અને કોલસાની અછતના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું મનાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની ડિમાન્ડ 13.6 ટકા વધીને 132.98 બિલિયન યુનિટ સુધી પહોંચી હતી. ગયા વર્ષે […]

ઉત્તરપ્રદેશઃ કાસગંજમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત

લખનૌઃ યુપીના કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બદાઉન મૈનપુરી હાઈવે પર થયો હતો. દરિયાવગંજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી રોહન પ્રમોદ બોત્રેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં […]

ઉત્તર પ્રદેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

યુપીમાં રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા લખનઉ: ઉત્તર પ્રદેશમાં નમાજ માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાજ અદા કરી શકાશે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા […]

ગુનેગારો સામે યોગી સરકારેનો એક્શન પ્લાનઃ 2 વર્ષમાં 50 આરોપીની રૂ. 1200 કરોડની સંપતિ જપ્ત કરાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી વખત યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે તેમજ સરકારની કામગીરીથી ડરીથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકાર વધુ આક્રમક બની છે. આગામી બે વર્ષ 50 મોટા ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નિર્ધાર કરીને યાદી પણ તૈયાર […]

ઉત્તરપ્રદેશઃ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની યોગી સરકારની તૈયારીઓ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં, પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ખૂબ જ ગરમ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દો […]

પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા, લૂંટના ઈદારે હત્યા થયાની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સામુહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓએ હત્યા કર્યા બાદ મકાનને આગ પણ લગાવી હતી. હત્યારાઓએ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code