1. Home
  2. Tag "up"

પીલીભીતમાં પૂરની પરિસ્થિતિઃ BJPના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારને કર્યો અણીયારો સવાલ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિને લઈને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારની ટીપ્પણી કરી હતી. પોતાના મત વિસ્તાર પીલીભીતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સવાલ કર્યો હતો કે, જો સામાન્ય નાગરિકને તેની હાલત ઉપર છોડી દેવામાં આવે તો સરકારનો અર્થ શું ? ભાજપના સાંસદ વરૂણ […]

કોંગ્રેસની CWCની આવતા શનિવારે યોજાશે બેઠકઃ પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાશે ચર્ચા

દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેટલાક નેતોને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક આગામી 16મી […]

યુપીઃ બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્તમાત સર્જાયો – 9 લોકોના મોત,27 યાત્રીઓ ઘાયલ

યુપીના બારબંકીમાં ભયાનક અકસ્માત બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર લાગતા 9 લોકોના મોત નિપજ્યા લખનૌઃ-દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથ પર  એક ગંભીર અકસ્માત સર્જાયો છે,દિલ્હીથી બહરાઈચ જતી બસ અને સામેથી આવતી ટ્રક સામસામે ધડાકાભેર સાથે અથડાઈ હતી આ ટક્કર ખૂબ ભયાનક હતી આ દુર્ઘટનામાં બસ સવાર નવ મુસાફરોના મોત થયા હોવાના  સમાચાર મળી […]

ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યા, પોલીસ તપાસનો ધમાધમાટ

ત્રણેય મૃતદેહ દોરડાથી બાંધેલા હતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ આરંભી સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કાનપુરમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. પતિ, પત્ની અને એક સંતાનની લાશ […]

હવામના વિભાગની આગાહીઃ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ

ગુજરાત સહીતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ દિલ્હીઃ-  આ વપ્ષ દરમિયાન ચોમાસું હોવા છંત્તા કેટલાક રાજ્યો વરસાદથી વંચિત રહ્યા હતા ,જો કે ચોમાસું હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં સક્રિય બન્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે દેશના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ  પૂર્વ ઉત્તર […]

ઉત્તરપ્રદેશમાં માફિયારાજ ચલાવનારા જેલના સળિયા પાછળ ધકેલાયાઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢના પ્રવાસ દરમિયાન રાજા મહેન્દ્ર પ્રતાપ વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ કોરિડોરનું શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અલીગઢમાં પીએમ મોદીએ જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અલીગઢમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પણ યાદ કર્યાં હતા. તેમણે સહ્યું હતું કે, આજે હુ કલ્યાણજીની ગેરહાજરી […]

UP વિધાનસભા ચૂંટણીઃ AAP ભગવાન શ્રીરામના શરણે, સિસોદીયાએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના કર્યા દર્શન

લખનૌઃ ક્યારેક અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરની જગ્યાએ વિશ્વ વિદ્યાલય બનાવવાની વાત કરનારી આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપને પડકાર આપવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું શરણ લીધું છે. આમ આદમી પાર્ટી અયોધ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે, ભાજપના નકલી રાષ્ટ્રવાદને ખુલ્લો પાડશે. આ સાથે જ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે. […]

યુપી- પીએમ મોદી આજે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય તથા ડિફેંસ કોરિડોરનો શિલાન્યાસ કરશે,સીએમ યોગી પણ રહેશે હાજર

પીએમ મોદી આજે ઉત્તર પ્રેદશની મુલાકાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિ.નો કરશે શિલાન્યાસ  અલીગઢ ખાતે  ડિફેંસ કોરિડોરનો પણ શિલાન્યાસ કરશે આ પ્રસંગે સીએમ યોગી પણ સાથે હાજર રહેશે લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ યુપીના લોધામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણઔદ્યોગિક કોરિડોર અલીગઢનો શિલાન્યાસ કરશે. […]

UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર

અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું, UPમાં ચૂંટણી લડે તેવી સંભાવના

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું મૌર્યએ બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે નવી દિલ્હી: ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ મોટો નિર્ણય લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code