1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

લખનૌઃ કોરોના સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી ધબકતુ થયું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક પ્રક્રિયા હેઠળ છુટછાટમાં વધારો કર્યો છે. તેમજ રાજ્યભરમાં ધો-1થી 8ની સ્કૂલો તા.1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારી પ્રતાપસિંહ બધેલએ જાહેરા કર્યા નિર્દેશ અનુસાર સ્કૂલમાં માત્ર વહીવટી કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂરિયાત અનુસાર સ્ટાફને છુટ આપવામાં આવશષે. જો કે, […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદીમાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી નવજાત બાળકી

લખનૌઃ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોએ મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહની અંતિમવિધી કરવાના બદલે ગંગા નદીમાં વહાવી દીધા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જેથી તંત્ર વધારે સાબદુ બન્યું હતું. દરમિયાન ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં વહેતા એક લાકડાના બોક્સમાં 21 દિવસની માસૂમ બાળકી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોક્સમાંથી બાળકીની જન્મકુંડળી અને દેવી-દેવતાના […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં 5 મિનિટના સમયગાળામાં એક વ્યક્તિને અપાયા રસીના બંને ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે, કોરોનાની રસી બાદ તેની આડઅસર થયાની ઘટના બની નથી. જો કે, ઉત્તરપ્રદેશમાં મેડિકલ સ્ટાફની બેદરકારી સામે આવી હતી. ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ વ્યક્તિને રસીના બંને […]

યૂપીના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના, 2 ઘર ધરાશયી, 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા બ્લાસ્ટમાં બે ઘર ધરાશયી લખનૌઃ- ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વિતેલી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ગેસ સિલેન્ડરનો વિસ્ફોટ એટલો […]

અલીગઢ લઠ્ઠાકાંડમાં મૃતકોનો આંકડો વધી 28 ઉપર પહોંચ્યો, બેદરકારી દાખવનારા ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં સર્જાયેલા લઠ્ઠાકાંટમાં મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમા ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયાં છે. મોટાભાગના મૃતદેહના પીએમ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે ઝેરી દારૂની અસર હેઠળ અનેક લોકો હજુ સારવાર લઈ રહ્યાં છે. બીજી તરફ બેદરકારી બદલ સરકારે જિલ્લા આબકારી અધિકારી ધીરજ શર્મા, આબકારી નિરીક્ષક રાજેશ યાદવ, પ્રધાન […]

મથુરાઃ- કુષ્ણભક્તોએ દર્શન માટે વધુ જોવી પડશે રાહઃ- દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ

મથુરાનું દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય આ પહેલા 20 મેના રોજ મેદિરના દ્રારા ખોલવાના હતા મંદિર અંદરથી ચાલુ રહશે, માત્ર સામાન્ય જનતા દર્શન નહી કરી શકે દિલ્હીઃ-મથુરાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો એ હજી રાહ જોવી પડશે, કારણ કે મથુનાનું જગપ્રસિદ્ધ આ મંદિર હવે 25 મે સુધી […]

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો બન્યાં બેફામઃ ચિત્રકૂટ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, 3 કેદીઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જેલની અંદર બે જૂઝ વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં બે ગુનેગારોના મોત થયાં હતા. મૃતકોમાં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના એક નજીકની વ્યક્તિનો સમાવેશ થાય છે. જેલ પોલીસની જવાબી કાર્યવાહીમાં હત્યારા ગેંગસ્ટર પણ મૃત્યુ પામ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની […]

ઉત્તરપ્રદેશની સરકારનો નિર્ણય: શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન

ઉત્તરપ્રદેશની યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીકેન્ડ લોકડાઉનની સમય મર્યાદા વધુ એક દિવસ વધારી દેવામાં આવી છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી […]

મહારાષ્ટ્ર બાદ હવે યુપી સરકારે લોકડાઉનની કરી જાહેરાત –  સમગ્ર રાજ્યમાં સાપ્તાહિક લોકડાઉન જાહેર

 ઉત્તરપ્રદેશમાં સાપ્તાહિક લોકડાઉનની જાહેરાત કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય લખનૌઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, જકોરોનાના વધતા કેસોને લઈને કેટલાક રાજ્યોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે, ત્યારે દિલ્હી સહીત રાજસ્થાન અનેમહારાષ્ટ્રમાં પણ લોકડાઉનલાગુ કરવામાં આવી ચૂક્યું છે તો હવે બીજી તરફ ઉત્તર પ્રદેશની સરાકર પણ આ માર્ગે આગળ વધી છે. યૂપીની સરકારે આપેલા આદેશ […]

ઉત્તર પ્રદેશની સરકાર ડીઆરડીઓના સહયોગથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવાની તૈયારીમાં

ઉત્તર પ્રદેશની સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવશે આ કાર્યમાં ડીઆરડીઓનો સહયોગ લેવામાં આવશે ઓક્સિજનની સ્થિતિની સમીક્ષા કરવાનો સીએમ એ નિર્દેશ આપ્યો 36 કલાકના ઓક્સિજન બેકઅપ સુનિશ્ચિત કરવાના આદેશ લખનૌ- ઓક્સિજનની વધતી સમસ્યાને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ પ્લાન્ટ્સ ડીઆરડીઓના સહયોગથી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code