1. Home
  2. Tag "up"

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર મોટરકાર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 6ના મોત

દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પૂરઝડપે પસાર થતી મોટરકાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. મોટરકારમાં સવાર લોકો લખનૌથી મહેદીપુર બાલાજી દર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે સવારે મોટરકાર પસાર થતી હતી. દરમિયાન […]

વારાણસી-જોનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત, 10 વ્યક્તિ ઘાયલ

દિલ્હીઃ ઉત્તર ભારતના વારાણસી-જોનપુર હાઈવે પર સવારે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 10 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાહર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પીકઅપવાનમાં સવાર લોકો એક મહિલાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર વારાણસી-લખનૌ […]

પ્રદૂષણથી થતું નુકસાન ધૃણાસ્પદ અપરાધ કરતાં ઓછું નથી: NGT

પ્રદૂષણને લઇને નેશનલ ગ્રેન ટ્રીબ્યુનલે ઉત્તરપ્રદેશ સરકારને આડે હાથ લીધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પ્રદૂષણને ધૃણાસ્પદ અપરાધ ગણાવ્યો વહીવટી તંત્ર નાગરિકો પ્રત્યેની પોતાની બંધારણીય ફરજો સમજે નવી દિલ્હી: પ્રદૂષણને લઇને ગ્રીન ટ્રિબ્યુનલે આકરું વલણ દર્શાવ્યું છે. હિન્દોન નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ રાખવામાં નિષ્ફળ જનાર ઉત્તર પ્રદેશની સરકાર પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આકરા પ્રહારો કર્યા હતા […]

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી: સીએમ યોગીની ગોરક્ષ પીઠે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી સીએમ યોગીની ગોરક્ષ પીઠે કર્યું દાન એક કરોડ રૂપિયાનું આપ્યું દાન ગોરખપુરની ગોરક્ષ પીઠે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 1.01 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી એક કરોડ એક લાખનો […]

દેશની વાયુસેનાને મદદરુપ થશે ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બનાવાઈ હવાઈ પટ્ટી

ઉત્તરપ્રદેશ 2 એક્સપ્રેસ વે પર હવાઈ પટ્ટી ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું એરફોર્સને મળશે મદદ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો રનવે બનાવાયો હવે ભારતીય વાયુસેના તેનું પરિક્ષણ કરશે ઉત્તરપ્રદેશમાં હાલમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે નિર્માણ કાર્યની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં બની રહેલ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો […]

મૂડ ઑફ નેશન સર્વે: યોગી સતત ત્રીજીવાર શ્રેષ્ઠ મુખ્યમંત્રી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાંસલ કરી સિદ્વિ યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર મૂડ ઑફ નેશન સર્વેમાં આ તારણ પ્રકાશિત થયું નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિદ્વિ હાંસલ કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું એક સર્વેમાં જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક ટીવી ચેનલ […]

દેશમાં ઠંડીનું જોર યથાવત રહેશે – કેટલાક પ્રદેશોમાં ઘુમ્મસ સાથે શીત લહેરનું પ્રમાણ વધશે

દેશમાં ઠંડીનું જોર રહેશે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન,મેધાલય જેવા રાજ્યોમાં ઘુમ્મસ છવાયું દિલ્હીઃ-હાલની સ્થિતિમાં ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યારે પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ રથરાયેલું જોવા મળ્યું હતું. આઈએમડીના […]

વીએચપી રામ મંદિર નિર્માણ માટે મદદ લેવાનું કરશે શરૂ

વીએચપી રામ મંદિર નિર્માણ માટે મદદ લેવાનું કરશે શરૂ 44 દિવસ સુધી ચાલશે અભિયાન ગુપ્ત દાનની પણ ખાસ વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ 15 જાન્યુઆરીથી દેશભરમાં રામ મંદિર નિર્માણ માટે સહયોગ અભિયાન શરૂ કરી રહી છે. આ અભિયાન 44 દિવસનું હશે, જે બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ તબક્કામાં […]

ઉત્તરપ્રદેશ: ભ્રષ્ટાચાર વિરુદ્વ ઝીરો ટોરલન્સ નીતિ, 2 વર્ષમાં 2100 અધિકારીઓ વિરુદ્વ કાર્યવાહી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભ્રષ્ટાચારીઓ વિરુદ્વ સખત એક્શન ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ કાર્યવાહી 2017થી અત્યારસુધીમાં આશરે 94 પીસીએસ અધિકારીઓ પર દંડાત્મક કાર્યવાહી લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અપરાધ વિરુદ્વ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ […]

રામનગરી અયોધ્યાના વિકાસ માટે એમપી-યુપી સાથે મળીને કરશે કામ – ઈન્દોરની તર્જ પ  વિકાસ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર

રામનગરીના વિકાસ માટે યૂપી-એમપી સાથે મળીને કરશે કામ એમઓયૂ પર  આ બાબતે કર્યા હસ્તાક્ષર ઈન્દોર જેન અયોધ્યા નરગીને સ્વચ્છ બનાવાશે દિલ્હીઃ-રામમંદિરનને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા ણળી રહ્યો છે, રામનગરી અયોધ્યાના વિકાસને લઈને અનેક અવનવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે,ત્યારે હવે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવિષ્ટ પામેલું શહેર ઇન્દોર મોડેલ મુજબ, રામનગરીને આંતરરાષ્ટ્રીય સુવિધાઓવાળા પર્યટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code