1. Home
  2. Tag "up"

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું

યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

પ્રિયંકાએ કહ્યું કોંગ્રેસના કાર્યકરોને સલામ, તમને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં ધકેલવામાં આવ્યા, છતાં લડતા રહ્યા

કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં પાર્ટીની જીત પર કાર્યકરોના જુસ્સાને સલામ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકરોએ હેરાનગતિ અને બનાવટી કેસો પછી પણ ઝૂકવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે હિંમત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે. પ્રિયંકાએ […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે. આજે વડાપ્રધાન […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

SP અને TMCને જોડતી કોઇ એક વસ્તુ જો હોય તો તે માત્ર તૃષ્ટિકરણ છેઃ વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024નું 4 તબક્કાનું મતદાન થયું છે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ સંદર્ભે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી મોરચો સંભાળી રહ્યા છે.પીએમ મોદીએ યુપીમાં એક પછી એક ઘણી રેલીઓ કરી છે અને તેઓ બીજી ઘણી રેલીઓ કરવાના છે. આજે પીએમ મોદી આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ 11 વાગે […]

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન, બિહારની 5 અને યૂપીની 13 બેઠકો પણ સામેલ

દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code