1. Home
  2. Tag "upa government"

યુપીએ સરકારે મુંબઈ હુમલાનો જવાબ આપવામાં પીછેહઠ કરી હતીઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને લઈને તત્કાલીન યુપીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. હૈદરાબાદમાં આયોજિત ‘ફોરેન પોલિસી ધ ઈન્ડિયા વેઃ ફ્રોમ ડિફેન્ડસ ટુ કોન્ફિડેંસ’ વિષય પર એક સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે, જ્યારે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે જોવા […]

નારાયણ મૂર્તિએ યુપીએ સરકાર પર કહી મોટી વાત,કહ્યું કે- મનમોહન સિંહના સમયમાં ભારત થંભી ગયું હતું

અમદાવાદ:ભારતની આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ શુક્રવારે જણાવ્યું હતું કે,કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસનમાં ભારતમાં આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઈ ગઈ હતી.તેમણે એમ પણ કહ્યું કે મનમોહન સિંહ સરકારમાં સમયસર નિર્ણયો લેવામાં આવતા ન હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, નારાયણ મૂર્તિએ ભારતીય યુવાનોમાં વિશ્વાસ […]

26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ લખી બુક બુકમાં મુંબઈ હુમલાનો કરાયો ઉલ્લેખ તત્કાલિકન યુપીએ સરકાર વિશે કરી ટિપ્પણી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદ પુર સાહિબના કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ પોતાની બુકમાં હુમલા દરમિયાન તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારને લઈને ટિપ્પણી કરી છે. તેમણે બુકમાં લખ્યું છે કે, 26/11 હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુધ સખ્ત કાર્યવાહી ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code