1. Home
  2. Tag "upsc"

UPSCમાં ગુજરાતના 34 ઉમેદવારોએ મેળવી સિદ્ધિ, નિશાર દિશાંતએ મેળવ્યો 19મો રેન્ક

અમદાવાદ, 06 માર્ચ 2026: 34 candidates from Gujarat achieved success in UPSC, યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષામાં ગુજરાતના 34 ઉમેદવારોએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. યુપીએસસીનું 2025નું ફાઈનલનું આજે  રિઝલ્ટ જાહેર થતાં દેશમાં કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં ગુજરાતના (SPIPA)ના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. ગુજરાતના નિસાર દિશાંતે […]

UPSC સિવિલ સર્વિસ 2025 નું પરિણામ જાહેર, 958 ઉમેદવારો સફળ

નવી દિલ્હી, 6 માર્ચ 2026: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત ગણાતી આ પરીક્ષામાં અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવી છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે એમ અને આકાંશ ધુલે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલી […]

UPSCના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો શું નિર્ણય લેવાયો?

કોલ સેન્ટરની કામગીરી લંબાવવામાં આવી ઉમેદવારો માટે સરળતા, સુલભતા અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છેઃ ડૉ. અજય કુમાર અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – Relief news for UPSC students યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી તેઓ કોઈ તાણ ન અનુભવે અને […]

UPSCના નવા અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવની નિમણૂંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને હવે એક નવું નેતૃત્વ મળ્યું છે. કેન્દ્ર સરકારે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 29 એપ્રિલે પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂરો થતાં આ પદ ખાલી પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અજય કુમાર આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળશે. અજય કુમાર એક […]

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

કાર્યકાળ શરૂ થયાના એક જ વર્ષમાં UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું

UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો […]

UPSCના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિમણુંક, અગાઉ બે યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે સેવા આપી

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે પ્રદીપ કુમાર જોશીનો 4 એપ્રિલના રોજ કાર્યકાળ પૂર્ણ થતા યુપીએસસીના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ તા. 27મી જૂન 2023ના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત સભ્ય તરીકે શ્રીમતી સ્મિતા નાગારાજ, શ્રીમતી એમ.સત્યવતી, ભરત ભુષણ વ્યાસ, ડો.ટી.સી.એ.અનંત અને રાજીવ નયન […]

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા UPSC પાસ કરવાથી માત્ર IAS અને IPS નથી બનાતું,આ પોસ્ટ પણ મળી શકે છે

UPSC વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા બાદ મળે આ જવાબદારી આઈએએસ-આઈપીએસ પણ બની શકાય છે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી તે લોઢાના ચણા ચાવવા બરાબર કરતા પણ વધારે અઘરુ છે, વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે યુપીએસસી. આ પરીક્ષા પાસ કરવા માટે ભારતમાં દર વર્ષે અનેક લોકો પ્રયાસ કરે છે પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code