1. Home
  2. Tag "uttar pradesh"

પીએમ મોદી 25 ઓક્ટબરે યુપીમાં સાત મેડિકલ કોલેજોનું કરશે લોકાર્પણ-  દરેક જીલ્લામાં કોલેજ સ્થાપિત કરવાનો સંકલ્પ

પીએમ મોદી યુપીની 7 નવનિર્માણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે  દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપિત કરવાનોરાજ્યસરકારનો સંકલ્પ લખનૌઃ- પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી 25 ઓક્ટોબરને સોમવારના રોજ ઉત્તરપ્રદેશના સાત જીલ્લાઓમાં નવ નિર્માણ પામેલી મેડિકલ કોલેજનું લોકાર્પણ કરનાર છે. પ્રદેશના તબીબી આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ એ જણાવ્યું હતું કે 16 જિલ્લાઓમાં પીપી મોડલ ખાનગી સંસ્થાને ઈ ટેન્ડરિંગની માધ્યમથી […]

પીએમ મોદી આજે  બૌદ્ધ તીર્થ સ્થળ એવા યુપીના કુશીનગર એરપોર્ટનું કરશે ઉદ્ધાટન -બૌદ્ધ યાત્રાને મળશે પ્રોત્સાહન

પીએમ મોદી આજે કુશીનગર એરપોર્ટનું ઉદ્ધાટન કરશે બૌદ્ધ ધર્મની યાત્રાને પ્રોત્સાહન મળશે   દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ બુધવારની સવારે કુશીનગર ખાતે 269 કરોડના ખર્ચે 589 એકરમાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાન શ્રીલંકા સરકારનું હશે, આ સાથે ઉચ્ચ સ્તરીય સરકારી પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીએ તોફાનીઓને આપી આકરી ચેતવણી, વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા […]

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. […]

ઉત્તરપ્રદેશમાં વિજળીની અછતઃ 8 પાવર પ્લાન્ટ હાલના સમયમાં કોલસાની અછતને કારણે બંધ

લખનૌઃ કોલસાની અછતને પગલે ઉત્તરપ્રદેશમાં ચાલતા વિજળી સંકટ આગામી દિવસોમાં વિકટ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે. પાવર કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર 15મી ઓક્ટોબર પહેલા કોલસાની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળતો. ઉમસ અને વીજળીની માંગણી વધવાની જગ્યાએ પ્રદેશના ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં ભયંકર વિજળી સંકટ જોવા મળુ રહ્યું છે. શહેરી વપરાશકારોને […]

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત,અત્યારે કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ સેવા બંધ

લખીમપુરમાં 8 લોકોના મોત ઈન્ટરનેટ સેવા બંધ કલમ 144 લાગુ લખનઉ : ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. નેતાઓના વિરોધ દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળ્યો. વાત એવી છે કે,થોડા સમય પહેલા કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્ર અને અન્ય કારને આગ લગાવી દીધી […]

સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ

યોગી આદિત્યનાથનો ખાસ આદેશ એક સાથે ભણતી બહેનોમાંથી યએકની ફી શાળાએ માફ કરવાની રહેશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીધો નિર્ણય   લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે,  છોકરીઓના શિક્ષણ પર વિશેષ […]

ઉત્તરપ્રદેશમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓઃ સીએમ યોગી આજે અલીગઢ ખાતે કાર્યક્રમોની તૈયારીઓ સમિક્ષા કરશે

ઉત્તરપ્રદેશના અલીગઢમાં પીએમના આગમનની તૈયારીઓ શરુ 14 તારીખે પીએમ મોદી અહીંની મુલાકાતે આવનાર છે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિ, અને સંરક્ષણ કોરિડોરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરના રોજ ઉત્રપર્દેશની મુલાકાતે આવનાર છે ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને સંરક્ષણ કોરિડોર અલીગઢ નોડના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ […]

કેન્દ્રની યુપી સરકારને સલાહ – રાજ્યમાં તાવથી પીડાતા લોકોની ડેન્ગ્યુ સહીતની આ 4 તપાસ જરુરથી કરવામાં આવે

કેન્દ્ર એ યુપી સરકારને આપી સલાહ તાવથી પીડિત લોકોની 4 પ્રકારની તપાસ થવી જરુરી આરોગ્ય સચિવે આ મામલે રાજ્ય સરકારને લખ્યો પત્ર લખનૌઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર આ બાબતે સતર્કતા દાખવી રહ્યું છે,બીમારીને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો હતો, […]

ઉત્તરપ્રદેશના 24 જીલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહીઃ વેક્સિનેશન મામલે પણ મોખરે

ઉત્તરપ્રદેશના 24 જીલ્લાઓ કોરોના મૂક્ત 24 જીલ્લાઓમાં એક પણ  લખનૌઃ- વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો તો બીજી તરફ કોરોનાને પહોંચી વળવા માટે વેક્સિનેશનને પણ સરકાર દ્રારા સતત વેગ આપવામાં આવી રહ્યો છે, કોરોનાની બીજી તરંગ પર ઉત્ર પ્રદેશ જેવા રાજ્યએ  મોટે ભાગે નિયંત્રણ મેળવું લીધુ છે જો એમ કહીએ તો ખોટૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code