1. Home
  2. Tag "uttar pradesh"

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની મુલાકાતે,એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની લેશે મુલાકાત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ દિલ્હી :આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને આ વખતે તેઓ ઝાંસીની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન સાંજે લગભગ 5.15 કલાકે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ના પ્રસંગે સંરક્ષણ ક્ષેત્ર માટે બહુવિધ પહેલોનો […]

ઉત્તર પ્રદેશ પાસે ફરવા માટે 5 શ્રેષ્ઠ હિલ સ્ટેશન,જાણો

ઉતર પ્રદેશ પાસે કેટલાક સુંદર હિલ સ્ટેશન આ 5 હિલ સ્ટેશન છે ખુબ જ સરસ જાણો આ હિલ સ્ટેશન વિશે   ઉત્તર પ્રદેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. દિવાળીના અવસરે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ઝગમગતી રોશની તેનો પુરાવો છે. અયોધ્યા સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એવી ઘણી વસ્તુઓ અને જગ્યાઓ છે […]

યુપીઃ- કોરોનાની જેમ જ હોમ આઈસોલેટ થશે ઝિકા વાયરસના દર્દીઓ,કન્ટેનમેન્ટ ઝોન પણ બનાવાશે

ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસને લઈને સરકાર સતર્ક દર્દીઓને હોમ આઈસોલેટ કરાશે દર્દીના ઘરની 400 મીટર એરિયાને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાશે   દિલ્હીઃ- દેશમાં કોરોના બાદ હવે ઉત્તરપ્રદેશમાં ઝિકા વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે, આ મામલે વિતેલા દિવસને શનિવારે સ્માર્ટ સિટી ઓડિટોરિયમમાં ઝીકા વાયરસથી બચવા સંદર્ભે ખાસ બેઠક યોજાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અત્યાર સુધીની […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ સહિતના રાજકીય પક્ષોને પરાસ્ત કરવા કોંગ્રેસે ઘડી રણનીતિ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ કરી રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવા […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની સંપત્તિ જપ્ત કરાશે

ઈડીએ શરૂ કરી કવાયત મિલકત અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ અતિકના દીકરાને પૂછપરછ માટે બોલાવાયો હતો લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની કરોડોની સંપતિ જપ્ત કરવાની દિશામાં ઈડીએ કવાયત શરૂ કરી છે. આ માટે તપાસ એજન્સી દ્વારા તેમની મિલકતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં […]

તાજનગરી આગરાની આબોહવા બની પ્રદુષિત,દેશનું 12મા નંબરનું સૌથી પ્રદુષણ વાળું શહેર બન્યું,એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418  રહ્યો

આગરામાં પ્રદુષણનું સ્તર વધ્યુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418   લખનૌઃ- દેશની સાતમી અજાયબી જ્યા આવેલી છે તેવું ઉત્તરપ્રદેશનું શહેર હાલ પ્રદુષણમાં સતત ઝઝુમી રહ્યું છે.દિવાળી બાદ અહીની આબોહવા સતત પ્રદુષિત બની છે,જેને લઈને શ્વાસ લેવું પણ જાણે મુશ્કેલ બન્યું છે, એટલું જ નહી ાગરા દેશના એવા શહેરોમાં સમાવેશ પામ્યું છે કે જ્યા પ્રદુષણ લેવલ સૌથી […]

ઉત્તરપ્રદેશના આ શહેરમાં ઝિકા વાયરસનું વધ્યું જોખમ- એક મહીલા સહીત 10 લોકો સંક્રમિત, કુલ દર્દીઓની સંખ્યા 89 પર પહોંચી

કાનપુરમાં ઝીકા વાયરસનું જોખમ કુલ દર્દીઓની સંખ્યા 89 એ પહોંચી   લખનૌઃ-  ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ઝીકા વાયરસનો કહેર વધ્યો છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને રાજ્ય સરકાર તથા વહીવટ તંત્રની ચિંતા વધી રહી છે, હવે મળતી માહિતી પ્રમાણે આજરોજ કાનપુરમાં એક મહિલા સહિત 10 લોકોમાં ઝિકા વાયરસની […]

રામનગરીમાં ભવ્ય શોભાયાત્રા – દેશની સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા, ભગવાન રામ, સીતા અને લક્ષણ સાથે પુષ્પક વિમાનમાં પધારશે

અયોધ્યા નગરીમાં દિવાળીઓની તૈયારીઓ પૂર્મ  નિકાળવામાં આવી શોભા યાત્રા લખનૌઃ- અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ થઈ ચૂકી છે,દિવાળીના ઉત્સવને શાનદાર બનાનનાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર રામનગરી રામમય બની ગઈ છે. શહેરની સાકેત પીજી કોલેજથી રામ રાજ્યાભિષેક શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જેમાં ભારતની લોક સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી […]

ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું […]

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code