1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.1 ની નોંધાઈ તીવ્રતા  

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં   દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે,પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે.તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને […]

હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત – ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, 10 વર્ષની સજાની જોગવાઈ

હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું આ બિલમાં 10 વર્ષની સજાની જોગવાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં ઘર્માંતરણ કરાવીને લગ્ન કરવાયા છે, આ પ્રકારની ઘટનાઓ વધવાની સાથે જ અનેક રાજ્યોએ ઘઙર્નમાંતરણને લઈને સખ્ત વલણ અપનાવ્યું અને આ બબાતે કાયદો પણ બનાવ્યો ,ત્યારે હવે […]

દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો,કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હી:ઉત્તર ભારતનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે.IMDની આગાહી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.જોકે ઉત્તર ભારતના રાજ્યોનું હવામાન રાત્રે ભેજ સાથે સૂકું રહ્યું હતું.પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હવે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ […]

ઉત્તરાખંડમાં હવે દર વર્ષ એપ્રિલ મહિનાથી યાત્રી ટ્રાન્સપોર્ટ સેવા અને માલ-સામાન ટ્રાન્પોર્ટ સેવાનો દર વધારવામાં આવશે

ઉત્તરાખંડમાં દર એપ્રિલે પરિવહન ભાડુ વધારાશે આ માટેની સત્તાવાર મંજૂરી મળી દહેરાદૂનઃ- ઉત્તરાખંડ એવું રાજ્ય છે જેની ઘાર્મિક રીત ખૂબ મહત્વતા છે, અહી દરવર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,જો કે અહી અનેક લોકો દ્રારા ટ્રાન્સપોર્ટ સેવાનું મુલ્ય વઝારવાની માંગ કરવામાં આવી હતી આ મામલે એક પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો ત્યારે હવે આ પ્રસ્તાવને […]

ઉત્તરાખંડ: આજથી બંધ થઈ જશે બદ્રીનાથ ધામના કપાટ  

દહેરાદુન:વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ શનિવારે શીતકાલ માટે બંધ કરવામાં આવશે.આ વખતે રેકોર્ડ 17.47 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા. 2018માં 10.58 લાખ જ્યારે 2019માં 10.48 લાખ ભક્તો પહોંચ્યા હતા. 2020 અને 2021માં કોરોનાને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.કપાટબંધ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કપાટબંધી માટે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું […]

ઉત્તરાખંડનો વેલી ઓફ ફ્લાવર પાર્ક આજથી થશે બંધ – ચાલુ વર્ષે પ્રવાસીઓને રેકોર્ડ સ્તરે સંખ્યા નોંધાઈ

આજથી વેલી ઓફ ફઅલાવર નેશનલ પાર્ક થશે બંધ ઠંડીના કારણે પ્રવાસીઓ નહી નિહાળઈ શકે અહીની સુંદરતા આ વર્ષ દરમિયાન 20 હજારથી વધુ લોકોએ લીઘી મુલાકાત દહેરાદૂનઃ- ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખાય છે અહીં અનેક ઘાર્મિક સ્થળો આવે છે છે તો કેદારનાથ અને બદ્દીનાથ શિવના મંદિરો માટે લોકો દર્શનાર્થે આવતા હોય છે સાથે જ અહીની સુંદરતા પણ […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડના ત્રણ પુલનું ઉદ્ઘાટન કરશે

દહેરાદુન:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 9:45 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી સીમા સડક સંગઠન તરફથી નિર્મિત 75 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જનતા માટે સમર્પિત કરશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં BRO 66 RCC હેઠળ સિમલી ગ્વાલદમ રોડ પર બાંધવામાં આવેલા ત્રણ પુલનો પણ સમાવેશ થાય છે. BRO 66 RCC ગૌચરના કમાન્ડિંગ ઓફિસર મેજર શિવમ અવસ્થીએ જણાવ્યું હતું કે,રક્ષા મંત્રી […]

પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે – અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાતે દેકારનાથ મંદિરમનાં કરશે દર્શન અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે દહેરાદૂનઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષવની દિવાળીએ પણ દેશની રક્ષા કરતા સેનિકો પાસે પહોચવાના છે ,નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાત આજરોજ લઈ રહ્યા છે  ત્યારે તેઓ 8.30 વાગ્યે શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.  પીએમ મોદી અહીં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે […]

પીએમ મોદી સૈનિકો સાથે પણ મનાવશે દિવાળીઃ આવતી કાલે ઉત્તરાખંડ જશે, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી 21 ઓક્ટોબરે ઉત્તરાખંડ જશે આ સાથે જ સાંજે તેઓ 22 તારીખે અયોધ્યાની લેશે મુલાકાત દહેરાદૂનઃ- હાલ દેશના લોકો દિવાળીના પ્રવમાં વ્.સ્ત છે,ચારેબાજૂ દિવાળઈની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના વ્યસ્ત શેડ્યૂએલ વચ્ચે દરેક રાજ્યની જનતાને સમળ ફાળવી રહ્યા છે આજે તેઓ ગુજરાતમાં છે તો આવતી કાલે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code