1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડમાં 50 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

દિલ્હીઃ એમિક્રોન વેરિએન્ટના પગલે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ઉત્તરાખંડમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ પોલીસ કર્મચારીઓના ટેસ્ટીંગ માટે અભિયાન હાથ ધરાયું છે. દરમિયાન 50 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાચ મચી ગયો છે. આ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હોવાનું […]

ઉત્તરાખંડઃ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાનો સરકારે કર્યો નિર્ણય

દહેરાદુનઃ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડને ભંગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઉચ્ચ સ્તરિય સમિતિ અને મંત્રીમંડળ ઉપસમિતિના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવસ્થાનબોર્ડને લઈને તીર્થ પુરોહિતો અને હક-હકૂકધારિયોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હાવાનું ચર્ચાઈ રહ્યું […]

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના પ્રવાસ પર પહોંચશે હરિદ્વાર,પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારની લેશે મુલાકાત પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે  ઉતરાખંડ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચશે.રાષ્ટ્રપતિ 28 નવેમ્બરે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં હાજરી આપશે.આ સાથે તે શાંતિકુંજમાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રશાસને પણ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી […]

 આ રાજ્યમાં ગામડાઓની તુલનામાં ‘શહેરો’માં બાળકીઓની સંખ્યા – નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં થયો ખુલાસો

ઉત્તરાખંડના શહેરોમાં બાળકીઓની સંખ્યા ઘટી છોકરાોની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી જ્યારે ગામજડાઓમાં છોકરીઓની સંખ્યા વધુ દેશભરમાં જ્યા પ્રથમ વખત પુરુષોની સરખામણી એ સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે દેશના રાજ્ય ઉત્રાખંડ શહેરમાં કન્યાઓની સંખ્યાનો આંક ઘટતો જોવા મળી રહ્યો છે.જ્યા બેટી પઢાવો બેટી બચાવો જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યા બીજી તરફ […]

આજે સાંજથી ભગવાન બદરીનાથના કપાટ બંધ કરાશે – 20 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાશે, શ્રદ્ધાળુઓની ભીડ જામી

બદરીનાથના દ્વારા આજે સાંજે થશે બંધ ભક્તોની ભારે ભીડ જામી 20 ક્વિન્ટલ ફુલોથી મંદિરને શુશોભિત કરાશે   કેદારનાથઃ- ઉત્તરાખંડ રાજ્ય શ્રદ્ધાળુંઓ માટેની જાણતું સ્થળ છે, અહીના ઘાર્મિક સ્થાનો કેદારનાથ,બદરીનાથ ખૂબ જાણીતા છે જ્યા દેશવિદેશથી લોકો આવતા હોય છે ત્યારે આજરોજ શનિવારની સાંજના 6 વાગ્યેની 45 મિનિટે બદરીનાથના દ્વાર શિયાળા માટે બંધ કરવામાં આવશે કપાટ બંધ […]

ઉત્તરાખંડ રાજ્યને પ્રવાસન ક્ષેત્રમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યાઃ- કેદારનાથ ‘શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ’ તરીકે જાહેર

કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ […]

પ્રવાસીઓ માટે ઉત્તરાખંડની સવારી મોંધી બની- દરેક  પર્યટક સ્થળોની સફરમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો

ઉત્તરાખંડમાં ફરવું હવે મોંધુ બન્યું પર્યટકની સવારીમાં 20 ટકાનો વધારો નોંધાયો દહેરાદૂન- ઉત્તરાખંડ એક એવું સ્થળ છે યુવાઓથી લઈને વૃદ્ધો અહી દર્શાનાર્થે અને ફરવાની મજા માણવા આવતા હોય છે, દેશભરના લોકો અહીના વાતાવરણની લૂફ્ત ઉઠાવવા વોકો ઘણો ખર્ચ કરતા હોય છે જો કે આ વર્ષ દરમિયાન આ ખર્ચ 20 ટકા મોંધો થયો છે, દેહરાદૂનથી ઉત્તરાખંડના […]

તહેવારોમાં કેદારનાથ યાત્રા પર પ્રવાસીઓનો ઘસારો -દર્શન કરનારાઓમાં 70 ટકા યુવા શ્રદ્ધાળુઓ

કેદારનાથ યાત્રામાં યુવા શ્રદ્ધાળુંઓની ભીડ 70 ટકા યુવાઓએ કર્યા દર્શન કેદારનાથની યાત્રાને લઈને પ્રવાસીઓ હંમેશા તત્પર રહે છે, અહીં તહેવારોની સિઝનથી લઈને ખાસ ઠંડીની ઋતુમાં શ્રદ્ધાળુંઓના ઘસારો રહે છે ત્યાર બાદ ઠંડીનું પ્રમાણ વધવાના સમયે ભાઈબીજના દિવસે મંદિરના દ્રાર બંધ કરવામાં આવે છે,ત્યારે આ વર્ષ દરનમિયાનની જો વાત કરવામાં આવે તો કેદારનાથ યાત્રાને લઈને યુવાનોમાં […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]

વર્ષ 2022ની ચૂંટણીના પડધમઃ ગૃહમંત્રી અમિતશાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,જનસભાને સંબોધશે

ગૃમંત્રી શાહ આજે ઉત્તરાખંડમાં ચૂંટણીની બિગૂલ ફૂંકશે વર્ષ 2022ની ચૂંટણીની તડામાર તૈયારીઓ   દહેરાદૂનઃ- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ શનિવારે ઉત્તરાખંડમાં  પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તેઓબન્નુ સ્કૂલ, રેસકોર્સ, દેહરાદૂનના મેદાનમાં જનસભાને સંબોધશે. આ સાથે જ ભાજપે જાહેરસભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમિત શાહ રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code