1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જોડી વિશ્વના સૌથી મોટા જલવાયુ સમ્મેલનામાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે

ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જલવાયુ સમ્મેલનામાં લેશે ભાગ વિશ્વના સૌથી મોટા સમ્મેલનમાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે દહેરાદૂનઃ-આ મહિનાના એન્ડમાં એટલે કે   31 ઓક્ટોબરે સ્કોટલેન્ડમાં શરુ થનાર સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમ્મેલનમાં ભારતમાંથી બે ભાઈ બહેન ભાગ લેવા જઈ રહ્યા છએ, જે તેમની ઘણી મોટી સિદ્ધી ગણાશે, આ બન્ને ભાઈ બહેન  રહેવાસી છે,જેનું નામ જન્મેજય તિવારી અને […]

ઉત્તરાખંડમાંથી મળી આવ્યું આ ‘બેડૂ’ નામક ફળ – ઉંદરો પર હાથ ધરેલા અભ્યાસ મુબજ તેનો ઉપયોગ પીડામાં રાહત મેળવવા થશે

ઉત્તરાખંડમાં બેડૂ ફળની શોધ ઔષધિ ગુણોથી ભરપુર છે આ ફળ ખાસ કરીને પીડા નિવારણ તરીકે કરશે કાર્ય દહેરાદૂનઃ- ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં ‘બેડૂ’ તરીકે ઓળખાતા ફળનો ઉપયોગ એસ્પિરિન અને ડીક્લોફેનાક જેવા કૃત્રિમ પીડા નિવારક દવાઓના સલામત વિકલ્પ તરીકે કરવામાં આવી શકે છે.આ મામલે ઉંદરો પર એક અભ્સાય હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આ બાબત સામે આવી […]

ઉત્તરાખંડમાંથી મળી આવેલા ‘બેડૂ’ નામક ફળનો ઉંદરો પર હાથ ધરાયો અભ્યાસ -ફળનો ઉપયોગ અનેક પ્રકારની પીડામાં રાહત મેળવવા થશે

ઉત્તરાખંડમાં બેડૂ ફળની શોધ ઔષધિ ગુણોથી ભરપુર છે આ ફળ ખાસ કરીને પીડા નિવારણ તરીકે કરશે કાર્ય દહેરાદૂનઃ- ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં ‘બેડૂ’ તરીકે ઓળખાતા ફળનો ઉપયોગ એસ્પિરિન અને ડીક્લોફેનાક જેવા કૃત્રિમ પીડા નિવારક દવાઓના સલામત વિકલ્પ તરીકે કરવામાં આવી શકે છે.આ મામલે ઉંદરો પર એક અભ્સાય હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આ બાબત સામે આવી […]

ઉત્તરાખંડઃ બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત, 7 વ્યક્તિઓ ઘાયલ

દિલ્હીઃ ઉત્તરાખંડમાં બાગેશ્વથી મુનસ્યારી જઈ રહેવા પ્રવાસીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. કપકોટના ફરસાલીમાં બે વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કપકોટના ફરસાલી વિસ્તારમાં બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. બે પૈકી […]

દિવાળીના પર્વ અને કપાટ બંધ થવા પર કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફુલોથી સજાવાશે -પીએમ મોદીના આગમનની તૈયારીઓ પણ શરુ

ઉત્તરાખંડમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાશે   દહેરાદૂનઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેદારનાથની પ્રસ્તાવિત મુલાકાત માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને મંદિરની સજાવટ અને પાયાની વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી દીધી છે. આ સાથે, ગઢવાલ મંડળ વિકાસ નિગમને હોલ્ટ્સ અને કેદારનાથ પર 40 થી વધુ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડ પહોંચ્યા- અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ

ગૃમંત્રી શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ   દેહરાદૂનઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આજે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન પહોચી ચૂક્યા છે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ મંત્રીનું ઉષ્માભર્યું  સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ […]

ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા -40 લોકોના મોત અને 6થી વધુ લોકો ગૂમ

ઉત્તરાખંડમાં વરસાદથીસતબાહી 40 લોકોના થયા મોત 6 લોકો ગૂમ થયાના અહેવાલ   દહેરાદૂનઃ- તાજેતરમાં ઉત્તરાખંડ અને કેરળમાં વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો છે, વરસાદ અને પુરની સ્થિતિ સર્જાતા અનેક લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે, દેશની દેવભૂમિ ઉત્તરાખંડમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનમાં 40 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ નૈનીતાલ જિલ્લામાં જ વરસાદના કહેરથી […]

ઉત્તરાખંડમાં મેઘતાંડવ, 48 કલાકમાં 23નાં મોત, કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તરાખંડમાં મેઘતાંડવ 48 કલાકમાં 23નાં મોત કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો નવી દિલ્હી: કેરળ બાદ ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે 23 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે. આ ઉપરાંત નૈનીતાલમાં પણ 13, અલ્મોડામાં 4 લોકોના મોત થયા છે. મોસમ વિભાગ અનુસાર વરસાદે કુમાઉં અંચલમાં […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુઃ ગુજરાતી યાત્રાળુઓ ફસાયાં

અમદાવાદઃ ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાંના જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ ચારધામ સહિતની યાત્રાએ ગયેલા હજારો શ્રદ્ધાળુઓ ફસાયાં છે. જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. રાજકોટના 30 શ્રદ્ધાળુઓ ફસાયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ એક હેલ્પલાઈન નંબર પણ […]

દેશના આ રાજ્ય એ રસીકરણ મામલે મહત્વની સિદ્ધી પ્રાપ્ત કરી- 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થતા પીએમ મોદીએ કર્યા વખાણ

ઉત્તરાખંડ રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ  પીએમ મોદીએ પાઠવી શુભકામના દહેરાદૂનઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે મોટા પાયે વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું. વિતેલા વર્ષના જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલા વેક્સિનેશનની પ્રક્રિયાએ ખૂબ વેગ પકડ્યો અને દેશભરમાં કરોડો લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો અવનવા રેકોર્ડ બન્યા, ત્યારે હવે દેશના રાજ્ય ઉત્તરાખંડે વેક્સિનેશનની બાબતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code