CJI યુયુ લલિતના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ – યસુપ્રીમકાર્ટમાં મહત્વના ચૂકાદાઓ આજે આપશે
સીજેઆઈ યુયુ લલિતના કાર્યકાળનો આજે અંતિમ દિવસ અનેક મહત્વના નિર્ણયો આજે સંભળાવશે દિલ્હીઃચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો સુપ્રીમ કોર્ટમાં આજરોજ સોમવારે છેલ્લો દિવસ છે. આજે તેઓ છ મહત્વના કેસોમાં ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે તેઓ આવતી કાલે 8 નવેમ્બરે પોતાના સેવાકાળમાંથી નિવૃત્ત થી રહ્યા છે. આ પહેલા તેઓએ સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીના એવા […]