1. Home
  2. Tag "Vaccine"

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે વેક્સિન ઝૂંબેસ વધારી છે. જેમાં શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશનને સારીએવી સફળતા મળી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાના મામલે ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા પ્રવર્તી રહી છે પરિણામે ગ્રામીણ વિસ્તારમા રસીકરણ ની કામગીરી […]

પાટનગર ગાંધીનગરમાં કોરોના રસીકરણની 80 ટકા કામગીરી પૂર્ણ

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવથી બચવા માટે વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. શહેરના કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 80થી 85 ટકા રસીકરણ કરી દેવામાં આવ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 2 લાખ 85 હજાર 500 મતદારો છે. જેમાથી 2 લાખ 71 હજાર 506 લાભાર્થીને કોરોનાની […]

વેક્સિનના બંન્ને ડોઝ લેનારા માટે કેનેડા ખોલી શકે છે પોતાના દરવાજા

કેનેડા જનારા લોકો માટે મહત્વના સમાચાર વેક્સિનના બંન્ને ડોઝ લેનાર માટે ખુલી શકે છે કેનેડાના દરવાજા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપી માહિતી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતથી તથા અન્ય દેશોમાંથી પણ લોકો કેનેડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો માટે કેનેડા અત્યારે સૌથી પ્રિય સ્થળ બની ગયું છે અને ત્યાં લોકો પોતાનું જીવન જીવવા […]

ભારતની આ વેક્સિન દરેક વેરિઅન્ટ પર રહેશે અસરકારક

કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી ભારતની વોર્મ વેક્સિન રહેશે સૌથી વધુ અસરકારક દરેક વેરિયન્ટથી બચાવવામાં રહેશે સક્ષમ દિલ્હી : કોરોનાવાયરસના બદલાતા વેરિયન્ટ વિશ્વના તમામ દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપથી કરવામાં આવી રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોનાની વોર્મ વેક્સિન તમામ વેરિયન્ટ પર અસરકાર અને સૌથી વધુ સુરક્ષિત હોય તેવી […]

રાજ્યમાં હવે 5 જ દિવસ થશે વેક્સિનેશનનું કાર્યઃ બુધવાર તથા રવિવારે નહી લઈ શકાય વેક્સિન

હવે 5 દિવસજ વેક્સિન આપવામાં આવશે બુધવાર તથા રવિવારે વેક્સિનનું કાર્ય બંધ રહેશે   અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે, કોરોનાના કેસોને કંટ્રોલમાં લાવવા માટે દેશમાં મોટાપાયે વેક્સિનેશનની પ્રક્રીયા ચાલી રહી છે, જો કે હવે રાજ્યમાં વેક્સિન આપવાના કાર્ય દિવસને ઘટાડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવેથી અઠવાડિયાના દર બુધવારે અને રવિવારે […]

દેશની પ્રથમ એમઆરએનએ  વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ  થયું પૂર્ણઃ આવતા વર્ષ સુધીમાં વેક્સિન મળવાની શક્યતાઓ

એમઆરએનએ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ પૂર્ણ આવતા વર્ષે વેક્સિન મળી શકે છે   દિલ્હીઃ- દેશની પહેલી એમઆરએનએ વેક્સિન પર થઈ રહેલા પરિક્ષણનો પ્રથમ તબક્કો ડીબીટી વિભાગના નિષ્ણાંતોએ પૂર્ણ કરી લીધો છે. જો તમામ તબક્કા સફળતા પૂર્વક પૂર્ણ થાય છે તો આ વેક્સિન આવતા વર્ષ સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, આ વેક્સિન દ્વારા ઓછામાં […]

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 38.50 કરોડને પાર, મંગળવારે 34 લાખથી વધુ લોકોને રસી મળી

કોરોનાથી બચવા વેક્સિન ખૂબ જ જરૂરી દેશમાં કોરોના રસીકરણનો આંકડો 38.50 કરોડને પાર મંગળવારે 34 લાખથી વધુ લોકોને મળી વેક્સિન દિલ્હી :દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો […]

ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીની બેદરકારીઃ બે શ્રમજીવીઓને વેક્સિનના એકસાથે બન્ને ડોઝ આપી દીધા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂબેશ ચલાવી લઈ છે. કોરોના પ્રતિરોધક વેક્સિનથી ગંભીર આડ અસરો થઇ રહી હોવાની અફવાના કારણે નાગરિકો વેક્સિન લેવાથી દૂર રહેતા હતા પરંતુ વ્યાપક જાગૃતિ અભિયાનને કારણે નાગરિકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી રહ્યા […]

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી આ ગંભીર બીમારી થતી હોવાનો FDAના દાવો

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનને લઇને FDAની ચેતવણી જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી ગુલિયન બેરી સિન્ડ્રોમ થઇ શકે છે FDAની આ ચેતવણી બાદ વેક્સિનને ઝટકો લાગ્યો છે નવી દિલ્હી: FDAના આધારે Guillain–Barré syndrome ત્યારે થાયછે જ્યારે ઈમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને ક્યારેક લકવો પણ થાય છે. જૉનસન એન્ડ જૉન્સનની […]

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 37.21 કરોડ લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ કોવિડ-19ની રસી છે. જેથી કેન્દ્ર સરકાર તથા વિવિધિ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 37.21 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code