1. Home
  2. Tag "Vaccine"

ભારતમાં 161 કરોડ લોકોને ડોઝ આપીને સુરક્ષિત કરાયાં, 92.46 કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાયો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 67 લાખ ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 161 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. 92.46 કરોડ લોકોને પ્રથમ, 67.94 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા […]

ભારતઃ 15થી 18 વર્ષના 3.45 કરોડ કિશોરોને અત્યાર સુધીમાં કોરોનાથી સુરક્ષિત કરાયાં

7.50 કરોડ કિશોરોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક ફેબ્રુઆરીના અંત સુધીમાં કિશોરોને પ્રથમ ડોઝ આપી દેવાશે નવી દિલ્હીઃ કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસી છે. હાલ ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં […]

પ્રેરણાદાયક કર્તવ્યનિષ્ઠા: બરફમાં 40 કિમીની સફર ખેડીને કિશોરોને વેક્સિન આપવા પહોંચ્યા સ્વાસ્થ્યકર્મીઓ

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે. આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા […]

કોરોના સંકટઃ ભારતમાં માર્ચ મહિનામાં 12થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી સરેરાશ અઢી લાખ જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બાળકની કોરોના રસીને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 12થી 14 વર્ષના કિશોરોને માર્ચ મહિનામાં કોરોના […]

દિલ્હીઃ કોરોનામાં 5 દિવસમાં મૃત્યુ પામનારાઓ દર્દીઓ પૈકી 74 ટકાએ કોરોનાની રસી લીધી ન હતી

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન દિલ્હી સરકારના અહેવાલ મુજબ, 5 થી 9 જાન્યુઆરી વચ્ચે 46 લોકોના મોત થયા હતા, જેમાંથી 34 લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. આમ કોરોનામાં મૃત્યુ પામનારાઓ પૈકી 74 ટકા લોકોએ કોરોનાની રસી નહીં લીધી હોવાનું સામે આવ્યું છે. રસીકરણથી કોરોનામાં મૃત્યુનું જોખમ […]

ઝારખંડમાં કોરોનાની રસી બાદ થયો ચમત્કારઃ અકસ્માતગ્રસ્ત પ્રૌઢનો અવાજ પરત આવ્યો

દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં ઈજા થતા 55 વર્ષિય પ્રૌઢના શરીરના કેટલાક અંગે કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમજ તેમણે અવાજ પણ ગુમાવ્યું હતો. દરમિયાન કોરોનાની રસી બાદ તેમના નિર્જીવ શરીર હલન-ચલન કરવા લાગ્યું હોવાનો તથા અવાજ પરત આવી […]

રસીકરણ અભિયાનઃ પોરબંદરમાં 20 હજારથી વધુ કિશોરોને રસી આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ  પોરબંદરમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરો કોરોનાની રસી ઉપરાંત ફ્રન્ડલાઈન કોરોના વોરિયર્સને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 20 હજાર કિશોરોને રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. પોરબંદર જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા જુદાં-જુદાં […]

કોરોના સંકટઃ દેશમાં આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝની શરૂઆત

દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો વધતો ખતરો અને પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ આજથી દેશમાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વેક્સીનનો આ ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. […]

નાની ઉંમરના બાળકોને વેક્સિન આપ્યા પછી આ દવા આપતા હોય તો ચેતી જજો

15-18 વર્ષના બાળકોને વેક્સિન વેક્સિન આપ્યા પછી આ ભૂલ ન કરતા ફાર્મા કંપનીએ આપી મહત્વની જાણકારી મુંબઈ: કોરોનાવાયરસનું સંક્રમણ વધતા સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે બાળકોને વેક્સિનની એટલે કે 15થી 18 વર્ષના બાળકોની તો તેને લઈને ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. ભારત […]

અમદાવાદમાં વેક્સિનનો બીજો ડાઝ ન લેનારાની યાદી પોલીસ સ્ટેશનને અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેથી વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેક્સિન ન લેનારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મંગળવારે 1290 કેસ નોંધાયા હતા. શહેરમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, તેની યાદી પોલીસ સ્ટેશનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code