અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે વેક્સિન લીધી હશે તેને જ પ્રવેશ અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે, પણ લોકો ફરીવાર કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વેક્સિનેશનના બન્ને ડોઝ સમય મુજબ લે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે વેક્સિન ન લેનારાને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી […]


