દુકાનની બહાર ફૂટપાથ પર વેચાણની વસ્તુઓ રાખતા વેપારીઓ સામે આ મંત્રીએ વ્યક્ત કરી નારાજગી
અમદાવાદઃ રાજકોટ અને વડોદરામાં ઈંડા અને માંસાહારની લારીઓ ઉપર પ્રતિબંધ ફરમાવવાના નિર્ણયની રાજ્યના મહેસુલ મંત્રીએ પ્રશંસા કરી હતી. તેમજ તેમણે દુકાનની બહાર વેપારીઓ દ્વારા મુકવામાં આવતી વસ્તુઓ તેમજ પૂતળા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે પણ મનપા અને પોલીસને યોગ્ય કારવાહી કરવા સૂચન કર્યું હતું. રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાનનો વડોદરા શહેરી વિસ્તારમાં […]