1. Home
  2. Tag "Vaishno Devi temple"

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

આજથી ચૈત્રી નવરાત્રીનો થયો પ્રારંભ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરે ભક્તોની ભીડ વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા જમ્મુ:આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ભક્તો આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે.આ દરમિયાન દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જા હોય છે અને શાંતિનું વાતાવરણ […]

જમ્મુ કાશ્મીર:નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવી મંદિરમાં મચી નાસભાગ,અત્યાર સુધીમાં 12 લોકોના મોત,અનેક ઘાયલ   

જમ્મુમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ અત્યાર સુધીમાં 12 લોકોના નિપજ્યા મોત ડઝનબંધ લોકો થયા ઘાયલ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ શ્રીનગર:નવા વર્ષની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ મચી હતી.એવી માહિતી છે કે,આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ […]

Mata Vaishno Devi મંદિર ભવનમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને […]

કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે વૈષ્ણોદેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા , આ વસ્તુઓ પર લગાવી રોક

વૈષ્ણો દેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા પ્રસાદ ચડાવવાની પરંપરા કરાઈ બંધ ભક્તોને તિલક લગાવવા પર લગાવી રોક દિલ્હીઃ કોરોના વાયરસ ફરી એક વખત દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કડક પગલા ભરવાનું નક્કી કર્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code