1. Home
  2. Tag "Vaishno Devi"

માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નવરાત્રી દરમિયાન મળશે મોટી ભેટ, મળશે આ વૈભવી સુવિધાઓ

શ્રીનગર:  નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મોટી ભેટ મળશે. જમ્મુના કટરા ખાતે રૂ.15.5 કરોડના ખર્ચે નિર્માણાધીન અત્યાધુનિક સ્કાયવોક ફ્લાયઓવરનું ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવી ગુફા મંદિરના ભક્તોને લોકાર્પણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરના ત્રિકુટા પહાડોમાં માતા વૈષ્ણો દેવી ભવનનું ગર્ભગૃહ આવેલું છે અને દર વર્ષે દેશ-દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુફાના દર્શન કરે […]

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન,આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત  માતા વૈષ્ણો દેવી ગુફામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશનને […]

વૈષ્ણોદેવી જતા યાત્રીઓની બસમાં કટરા પાસે ભીષણ આગ લાગવાની ઘટના – 4 લોકોના મોત, કેટલાક લોકો ઘાયલ

વૈષણો દેવ જતી બસને નડ્યો અકસ્માત બસમાં અચાનક  લાગી ભીષણ આગ 4 લોકોના થયા મોત   જમ્મુ-કાશઅમીરઃ- જમ્મુના કટરા પાસે વિતેલા દિવસને શુક્રવારની સાંજે  વૈષ્ણોદેવી જતી બસમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણેજમ્મુના કટરા પાસે વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code