1. Home
  2. Tag "valsad"

વલસાડમાં દારૂડિયો બસચાલક તમામ બસની ચાવીઓ લઈને નાશી જતાં સિટીબસ સેવા ખોરવાઈ

વલસાડ: શહેરમાં સિટીબસના બે ચાલકો દારૂના નશામાં રાજાપાઠમાં આવી ગયા હતા. અન્ય સિટીબસના ચાલકોએ બન્ને દારૂડિયા ચાલકોને ટપારતા ઉશ્કેરાયેલા બન્ને ચાલકોએ ધમાલ કરતા ફરજ પરના અધિકારીએ બન્ને ચાલકોને સસ્પેન્ડ કરી દેતા નશાબાજ બન્ને ચાલકો ઓફિસના કેશબોર્ડ પર લટકતી તમામ પાંચ સિટીબસની ચાવીઓ લઈને નાસી જતાં શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેથી મધુબન ડેમનું લેવલ જાળવવા ડેમના 10 દરવાજા 1.01 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 60,131 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવતા દાદરા નગર હવેલી, વાપી […]

વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રય પર્વની ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગાને આપી સલામી

અમદાવાદઃ શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન વલસાડમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને યાદ કરીને ગુજરાત તમામ ક્ષેત્રમાં આગળ રહે તેવો સંકલ્પ કરીને તેને પૂર્ણ […]

વલસાડનો મધુબન ડેમ છલકાયો, દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને સાબદા કરાયાં

ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા પાણીની સતત આવક વહીવટી તંત્ર એલર્ટ બન્યું અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ છલકાયો છે. જેથી ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા માટે […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

વલસાડના વાપી નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનને રોકવી પડી

વલસાડઃ ગાંધીનગર- મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે ફસુ અથડાવવાના બનાવો બની રહ્યા છે. વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે વંદેભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના વાપી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. તેથી થોડા સમય સુધી ટ્રેન રોકવામાં […]

વલસાડના સરીગામ GIDCમાં પ્લાસ્ટિકના ગોદામમાં આગ ફાટી નિકળતા મેજર બ્રિગેડ કોલ

વલસાડઃ  જિલ્લાના ઉમરગામ નજીક  સરીગામ GIDCમાં આવેલા પ્લાસ્ટિક ઝોનમાં એક પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ  કંપનીમાં કામ કરતા કામદારોને મેનેજરે સૂચના આપીને તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દરમિયાન આજુબાજુની કંપનીમાં કામ કરતા શ્રમિકો પણ મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સરીગામ GIDC અને નોટિફાઇડ ફાયર […]

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]

મારી એબીસીડીની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે, આ ગુજરાત મેં બનાવ્યુ છે, વડાપ્રધાન મોદી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code