1. Home
  2. Tag "vande-bharat-train"

અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધી કાલથી દોડશે વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સિગથી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરશે સોમનાથ દાદાના દર્શન માટે જતા યાત્રાળુઓને લાભ થશે ગુરૂવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે અમદાવાદઃ શહેરના સાબરમતીથી વેરાવળ સુધી કાલે 26મી મેથી વંદે ભારત ટ્રેન દોડશે. સોમનાથ દાદાના દર્શન કરવા જતા યાત્રાળુઓને આ ટ્રેન વધુ સાનુકૂળ બની રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કાલે […]

મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ખાસ સ્ટોપેજ

વડોદરાઃ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરીનો આનંદ માણે છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવતી હતી. જો કે, રેલવે મંત્રાલય દ્વારા આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપ્યું હોવાનું જાણવા મળે છે. રેલવે મંત્રાલયના આ નિર્ણયથી આંણદની જનતામાં ખુશી ફેલાઈ છે. મુંબઈથી […]

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર વ્યક્તિએ આપ્યું અજીબ કારણ

દેશની સૌથી પ્રસિદ્ધ હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરો માટે તેની આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે જાણીતી છે. આજના યુગમાં આ ટ્રેન દેશના ખૂણે-ખૂણે પહોંચી રહી છે. પણ આ દરમિયાન કેટલાક લોકો ભય ફેલાવવાના હેતુથી આ ટ્રેનને નિશાન બનાવીને પથ્થરમારો કરે છે. વારાણસી સહિત વિવિધ શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવી છે, હવે કાયદાનું ઉલ્લંઘન […]

ગુજરાત સરકારના કર્મચારીઓને હવે વંદે ભારત ટ્રેનમાં પણ LTCનો લાભ મળશે

ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને લાભ મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કરી જાહેરાત, કર્મચારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પ્રવાસન સ્થળોએ ફરવા માટે એલટીસીનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો લાભ આપવામાં આવતો ન હતો. આથી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી […]

સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના લોક થયેલા દરવાજા ખૂલ્યા નહીં, પ્રવાસીઓ બન્યા પરેશાન

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને ટ્રાફિક પણ સારોએવો મળી રહી છે. આ ટ્રેનના કોચના દરવાજા વેક્યુમ સાથે હાઈડ્રોલીક હોય છે. ટ્રેન ઉપડતાના સમયે દરવાજા લોક થઈ જાય છે. અને ટ્રેન જ્યારે સ્ટેશન પર ઊભી રહે ત્યારે જ દરવાજા ખૂલતા હોય છે. હવે બન્યું એવું કે, અમદાવાદથી મુંબઈ જતી […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે મંગળવારથી વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, પ્રવાસીઓને થશે લાભ

અમદાવાદઃ રેલવેના પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ટ્રાફિક રહેતો હોવાથી વધુ એક વંદે ભારત ટ્રેન 12મી માર્ચને મંગળવારથી શરૂ કરવામાં આવશે. જે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. 12મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રશ્થાન કરાવશે ગુજરાતને […]

રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરો, બે કોચના કાચ તૂટ્યાં, RPFએ શરૂ કરી તપાસ

રાજકોટઃ અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર નજીક પથ્થરમારો થતાં ટ્રેનના બે કાચના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF […]

અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાયા બાદ હવે અમદાવાદ-ઉદેપુર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. હાલ અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ લાઈન પર ઈલેક્ટ્રિક ફિકેસનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દોઢ મહિનામાં પુરૂ થવાની શક્યતા છે. કામ પુરૂ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનથી ઉત્તર ગુજરાતને પણ લાભ મળશે. […]

હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ આવશે સ્લિપર વર્ઝ , જાણો આ કોચની શું હશે ખાસિયતો

દિલ્હીઃ ભારતીય રેલ્વે યાત્રીઓ માટે અનેક સુવિઘાઓ વિકસાવી રહી છે સતત રેલ્વે દ્રારા ટ્રેનની સુવિઘાઓ વધારવાનમાં આવી રહી છએ ત્યારે હવે આગામી દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ સ્લિપર કોચ લાવવાની કવાયત હાથ ઘરવામાં આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેલવે તેના મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક બનાવવા જઈ રહી છે. આવતા વર્ષની શરૂઆતથી દિલ્હી અને વારાણસી […]

વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લૂક થયો જાહેર

દિલ્હી: વંદે ભારત ભારતીય રેલ્વેની અત્યાર સુધીની સૌથી આધુનિક ટ્રેન છે. પોતાની ખાસ સુવિધાઓ અને બુલેટ જેવી સ્પીડના કારણે આ ટ્રેન લોકોની પહેલી પસંદ બની રહી છે. હવે રેલવે મંત્રાલય તેનું વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. રેલ્વે મંત્રાલય આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન દેશને રજૂ કરવા જઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code