અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધી કાલથી દોડશે વંદે ભારત ટ્રેન
વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સિગથી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરશે સોમનાથ દાદાના દર્શન માટે જતા યાત્રાળુઓને લાભ થશે ગુરૂવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે અમદાવાદઃ શહેરના સાબરમતીથી વેરાવળ સુધી કાલે 26મી મેથી વંદે ભારત ટ્રેન દોડશે. સોમનાથ દાદાના દર્શન કરવા જતા યાત્રાળુઓને આ ટ્રેન વધુ સાનુકૂળ બની રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કાલે […]