અમદાવાદ-મુંબઈ વચ્ચે મંગળવારથી વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, પ્રવાસીઓને થશે લાભ
અમદાવાદઃ રેલવેના પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ટ્રાફિક રહેતો હોવાથી વધુ એક વંદે ભારત ટ્રેન 12મી માર્ચને મંગળવારથી શરૂ કરવામાં આવશે. જે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. 12મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રશ્થાન કરાવશે ગુજરાતને […]