1. Home
  2. Tag "vande-bharat-train"

અમદાવાદ-મુંબઈ વચ્ચે મંગળવારથી વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, પ્રવાસીઓને થશે લાભ

અમદાવાદઃ રેલવેના પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ટ્રાફિક રહેતો હોવાથી વધુ એક વંદે ભારત ટ્રેન 12મી માર્ચને મંગળવારથી શરૂ કરવામાં આવશે. જે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. 12મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રશ્થાન કરાવશે ગુજરાતને […]

રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરો, બે કોચના કાચ તૂટ્યાં, RPFએ શરૂ કરી તપાસ

રાજકોટઃ અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર નજીક પથ્થરમારો થતાં ટ્રેનના બે કાચના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF […]

અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાયા બાદ હવે અમદાવાદ-ઉદેપુર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. હાલ અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ લાઈન પર ઈલેક્ટ્રિક ફિકેસનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દોઢ મહિનામાં પુરૂ થવાની શક્યતા છે. કામ પુરૂ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનથી ઉત્તર ગુજરાતને પણ લાભ મળશે. […]

હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ આવશે સ્લિપર વર્ઝ , જાણો આ કોચની શું હશે ખાસિયતો

દિલ્હીઃ ભારતીય રેલ્વે યાત્રીઓ માટે અનેક સુવિઘાઓ વિકસાવી રહી છે સતત રેલ્વે દ્રારા ટ્રેનની સુવિઘાઓ વધારવાનમાં આવી રહી છએ ત્યારે હવે આગામી દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ સ્લિપર કોચ લાવવાની કવાયત હાથ ઘરવામાં આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેલવે તેના મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક બનાવવા જઈ રહી છે. આવતા વર્ષની શરૂઆતથી દિલ્હી અને વારાણસી […]

વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લૂક થયો જાહેર

દિલ્હી: વંદે ભારત ભારતીય રેલ્વેની અત્યાર સુધીની સૌથી આધુનિક ટ્રેન છે. પોતાની ખાસ સુવિધાઓ અને બુલેટ જેવી સ્પીડના કારણે આ ટ્રેન લોકોની પહેલી પસંદ બની રહી છે. હવે રેલવે મંત્રાલય તેનું વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. રેલ્વે મંત્રાલય આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન દેશને રજૂ કરવા જઈ રહ્યું […]

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે […]

જામનગરથી વંદે ભારત ટ્રેનમાં માત્ર 5 કલાકમાં અમદાવાદ પહોંચાશે, ટ્રાયલ રન યોજાઈ

અમદાવાદઃ જામનગર અને અમદાવાદ વચ્ચે હવે વંદે ભારત ટ્રેન દોડતી થશે. જેથી હવે પ્રવાસીઓ માત્ર પાંચ કલાકમાં જ જામનગરથી અમદાવાદ આવી શકશે. દરમિયાન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરિની મીનિટોમાં જ ટ્રેન વિરમગામથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને જામનગર વચ્ચે દોડનારી વંદે […]

આ રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફ્તમાં યાત્રા કરવાની મળશે તક

દિલ્હીઃ ભારતની રેલ્વે યાત્રાને વઘુ સરળ બનાવે તે માટે દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે લાંબાગાળઆનું અંતર ઓછા સમયમાં કાપી શકાય અને જ્યાં ત્યા સમય કરતા પહેલા પહોંચી શકાય ત્યારે હવે ઓડિશામાં કેટલાક વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનની મફ્તમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

વંદે ભારત ટ્રેન પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના,6 કલાકની છે મુસાફરી, જુઓ રૂટ

બિહાર : વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન સોમવાર એટલે કે આજરોજ પટના અને રાંચી વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને જોવા માટે રેલવે સ્ટેશને પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં જ વંદે ભારત ટ્રેન પટના-રાંચી વચ્ચે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ આજે પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના થઈ. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code