1. Home
  2. Tag "varanashi"

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

પીએમ મોદીએ વારાણસીમાં પાર્ટીના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો, ટિફિનમાં ખિચડી અને તુરિયાના શાકનો લુફ્ત ઉઠાવ્યો

વારાણસી- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારણસીની મુલાકાતે  તેમણે અહીં રાત્રી રોકાણ કર્યું હતું શુક્રવારે રાત્રે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોકાયા ત્યારે તેમણે રાત્રી ભોજનમાં  ટિફિનમાં માત્ર ખીચડી અને તુરિયાનું શાક ખાધું હતું. જાણકારી પ્રમાણે આ ટિફિનમાં મિશ્ર શાક પણ હતું. આ દરમિયાન ભાજપના કાર્યકરોને યુપીમાં 80 લોકસભા બેઠકો જીતવાનો મંત્ર પણ આપવામાં આવ્યો હતો. પીએમએ કામદારો સાથે […]

બ્રિટિશરોની શિક્ષણ પ્રણાલી ક્યારેય ભારતીય સિદ્ધાંતોનો હિસ્સો નથી રહી: PM

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પર અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પ્રણાલી અને આપણી યુવા પેઢીનો ‘અમૃતકાળ’ના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપવામાં ખૂબ જ મોટો હિસ્સો છે. તેમણે મહાનામા મદન મોહન માલવિયાને વંદન કરતી વખતે આ […]

પીએમ મોદીએ મોડી રાત સુધી સીએમ યોગી સાથે કાશીના દર્શન કર્યા- રેલ્વે સ્ટેશનનું પણ નિરિક્ષણ કર્યું

પીએમ મોદીએ મોડી રાત સુધી કાશીના દર્શન કર્યા રેલ્વે સ્ટેનનું પણ નિરિક્ષણ કર્યુ   વારાણસીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. ત્યારે કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ વિતેલા દિવસે સોમવારની રાત્રે પીએમ મોદીએ શહેરમાં થઈ રહેલા મોટા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ સાથએ જ તેમણે મધ્યરાત્રિએ બનારસ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. આ […]

દિલ્હીમાં મોટી સ્ક્રિન સહીત 250થી વધુ સ્થળોએ ‘દિવ્ય કાશી- ભવ્ય કાશી’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે

પીએમ મોદી આજે વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ધાટન આ કાર્યક્રમ અનેક સ્થળો એ લાઈવ પ્રસારિત કરાશે   દિલ્હીઃ- આજે પીએમ મોદી વારાણસીની મુલાકાત કરવાના છે જ્યા કોરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે ત્યારે દિલ્હીના લોકો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદ્ઘાટનનું લાઈવ પ્રસારણ પણ મોટી સ્ક્રીન પર જોઈ શકશે. પીએમ મોદીના વારાણસીમાં આયોજિત આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે દિલ્હીમાં […]

PM મોદી આજે  બનારસના પાંચ લાભાર્થીઓ સાથે કરશે સંવાદ – આ સાથે જ ‘ગરિબ કલ્યાણ યોજના’નો કરશે આરંભ

પીએમ મોદી બનારાસના 5 લોકો સાથે કરશે વાત વારાણસીમાં ગરિબ કલ્યાણ યોજનાનો થશે આરંભ   દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ગુરુવારના રોજ વારાણસીના પાંચ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. સેવાપુરી બ્લોકના ભીષ્મપુર ગામના છાબીલા, બદામી, હીરામન, લક્ષ્મણ અને સારા નામના આ વ્યક્તિઓ દેશના પીએમ મોદી સાથે તેમના અનુભવો શેર કરશે. બીજી તરફ  ગરીબ કલ્યાણ […]

પીએમ મોદી 15 જુલાઈના રોજ પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતેઃ યુપી વિધાનસભાની ચૂંટણીના પડઘમ

પીએમ મોદી 15 જુલાઈએ વારાણસી ખાતે અનેર યોજનાઓનો કરાવશે આરંભ ઉત્તરપ્રદેશ ચૂંટણીની તૈયારીઓ   લખનૌઃ-ઉત્તરપ્રદેશમાં આવનારા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોદાનાર છે ત્યારે અત્યારથી જ રાજ્યમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઇના રોજ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ 400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો આરંભ પણ […]

લખનૌમાં આતંકીઓ ઝડપાયા બાદ કાશીમાં હાઈએલર્ટ , એટીએસના સંપર્ક તપસાવાની કવાયત હાથ ઘરાઈ

કાશીમાં આતંકીઓને લઈને હાઈએલર્ટ સુરક્ષામાં કરાયો વધારો   બનારસઃ-  લખનૌના કાકોરીમાં 15 ઓગસ્ટ પહેલા કેટલાંક શહેરોમાં એટીએસની ધરપકડ અને આતંકવાદીઓ મિન્હાજ અહેમદ અને મસીરુદ્દીનની પૂછપરછ બાદ કાશીમાં હાઈએલર્ટ  કરવામાં આવ્યું છે,આતંકીઓ પાસેથી કુકર બોમ્બ અને શસ્ત્રો  પણ મળી આવ્યા છે. વારાણસીમાં આ પહેલા વર્ષ 2006 માં પણ બે સ્થળોએ કૂકર બોમ્બથી 18 લોકો માર્યા ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code