1. Home
  2. Tag "varanasi"

કાશીના કળશમાં ભરેલા સરયૂના જળથી ભગવાન શ્રીરામનો જળાભિષેક થશે

વારાણસીઃ ધર્મનગરી કાશીમાં તૈયાર કળશમાં સરયૂના જળથી ભક્તો રામલલાનો અભિષેક કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વારાણસીમાં એક લાખથી વધારે તાંબા, પિત્તળ અને પિત્તળના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયાધ્યા માટે 5 લાખ કળશના ઓર્ડર કાશીના વેપારીઓને મળ્યા છે. ચોકમાં કસેરા પરિવાર 15 જાન્યુઆરી પહેલા આ કળશને તૈયાર કરશે અને અયોધ્યા મોકલશે. […]

વારાણસીને મળશે વંદે ભારત એક્સપ્રેસની વધુ એક ભેટ,કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે

વારાણસીને મળી શકે છે વંદે ભારત એક્સપ્રેસ  કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે વારાણસી : જો બધું બરાબર રહ્યું તો વારાણસીને 17 ડિસેમ્બરે બીજી વંદે ભારત એક્સપ્રેસ મળી શકે છે. રેલવેની તૈયારીઓ જોતા હવે તેની શક્યતા દેખાઈ રહી છે. 17મીએ વડાપ્રધાનની મુલાકાતને જોતા બનારસના લોકો પણ આશા રાખી રહ્યા છે કે દિલ્હીનો રસ્તો સરળ […]

વારાણસીના વિશ્વનાથ ધામમાં ભક્તોએ આપ્યું અઢળક દાનઃ શ્રાવણ મહિનામાં દાનની સંખ્યા પાંચ ગણી વઘી

વારાણસીઃ– હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ત્યારે મંદિરોમાં પણ ભક્તોમાં ભારેભીડ જોવા મળી રહી છે,  ત્યારે મંદિરોમાં આવનારા દાનની સંખ્યા પણ આ મહિનામાં બમણી થઈ રહી છે ત્યારે કાશી વિશઅવનાથ મનંદિરના દાનનો આકંડો સામે આવ્યો છે. શ્રીકાશી વિશ્વનાથ ધામનું ભવ્ય અને ભવ્ય સ્વરૂપમાં આગમન એ એક ઐતિહાસિક ઘટના હતી અને તેના ઉદ્ઘાટન પછીના બે વર્ષ […]

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

જ્ઞાનવાપીમાં 1000 વર્ષથી પણ વધારે સમયથી મસ્જિદ હોય તો મુસ્લિમોને સર્વેનો ડર કેમ?

હિન્દુઓના પવિત્ર સ્થાન મનાતા વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સર્વેને લઈને મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. કોર્ટનો શું આદેશ આવે છે તેની ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. જો કે, મુસ્લિમ પક્ષ સર્વેનો સતત વિરોધ કરવાની સાથે જ્ઞાનવાપી ઉપર દાવો કરવાની સાથે અહીં 100-200 નહીં પરંતુ એક હજારથી પણ વધારે […]

વારાણસીઃ ASIની ટીમ વકીલો સાથે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પ્રવેશી,સર્વે શરૂ

વારાણસી : વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત સીલ સ્ટોરેજ સિવાય અન્ય સ્થળોએ વૈજ્ઞાનિક સર્વે શરૂ થયો છે. અગાઉ ASIની ટીમ જ્ઞાનવાપી કેમ્પસમાં આવી પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી ટીમ પ્રવેશી છે. સર્વે માટે ASIની ટીમ આધુનિક મશીનો સાથે આવી પહોંચી છે. સરકારે શહેરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એએસઆઈ સર્વે કરાશે, સ્થાનિક અદાલતે કર્યો નિર્દેશ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં સર્વેની માંગણીને થયેલી અરજી સ્થાનિક અદાલતે ગ્રાહ્ય રાખી હતી. અદાલતે વિવાદીત ભાગને છોડીને સમગ્ર પરિસરમાં એએસઆઈ સર્વેને મંજુરી આપી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ વિષ્ણ શંકર જૈનએ જણાવ્યું હતું કે, કોર્ટે એએસઆઈ સર્વેને લઈને આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને જિલ્લા અદાલતમાં […]

વારાણસીમાં આજથી વોટર ટેક્સી સેવા શરૂ થશે

વારાણસી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીને આજે એટલે કે ગુરુવારે વધુ એક ભેટ મળવા જઈ રહી છે. હાઈડ્રોજન ઈંધણવાળી દેશની પહેલી વોટર ટેક્સી હવે બનારસના ઘાટો પર દોડશે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને 15 જૂનથી વોટર ટેક્સીનું સંચાલન શરૂ થશે. આ પહેલા દેશની પ્રથમ રિવર ક્રુઝને પણ બનારસથી ફ્લેગ ઓફ કરવામાં […]

જી-20 કોન્ફરન્સ અંતર્ગત આજથી 13 જૂન સુધી વારાણસીમાં મહત્વની બેઠકો યોજાશે

વારાણસી : બનારસ વિશ્વના 20 સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા દેશો સાથે ભવિષ્યના પડકારો પર મંથન કરવા માટે તૈયાર છે. G20 કોન્ફરન્સ અંતર્ગત મંત્રીઓના જૂથની બેઠક માટે આવનાર મહેમાનોનું સ્વાગત કરવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શનિવારે બપોરે વારાણસી પહોંચ્યા હતા. તેઓ 13 જૂન સુધી કાશીમાં રહેશે. આ બેઠક આજથી છે. બાબતપુર એરપોર્ટ પર વિદેશ […]

જી-20 દેશોની ત્રણ દિવસીય સંમેલન આજથી વારાણસીમાં થશે શરૂ,કૃષિ વૈજ્ઞાનિકો આ મુદ્દાઓ પર કરશે ચર્ચા   

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજથી ત્રણ દિવસીય G20 સમિટ સંમેલન શરૂ થશે. 17-19 એપ્રિલે યોજાનારી સમિટની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કોન્ફરન્સમાં 20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દરમિયાન વિશ્વને સ્વસ્થ રાખવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક આહાર અને મૈત્રીપૂર્ણ ખેતી કરવાનો સંદેશ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં G20 દેશોના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો ભાગ લેશે. બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code