1. Home
  2. Tag "Vasant Panchami"

દેશમાં આજે વસંત પંચમીની ધાર્મિક માહોલમાં ઉજવણી

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. માઘ શુક્લ પંચમીના આ અવસરે જ્ઞાન, બુદ્ધિ અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વસંત પંચમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે માઘ માસની પંચમીના […]

વસંતપંચમી અને વેલેન્ટાઈન્સ ડે એક જ દિવસે મનાવાશે, વસંત અને પ્રમેના પર્વનો સંયોગ રચાયો

અમદાવાદઃ વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરીનો દિન વેલેન્ટાઈન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીનું પર્વ પણ છે, એટલે 14મી ફેબ્રુઆરીને બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે  હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ […]

વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન,મળશે શુભ ફળ

વસંત પંચમી માઘ મહિનાના તેજસ્વી પખવાડિયાએ ઉજવવામાં આવે છે.વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.આ સાથે જ આ દિવસથી વસંતઋતુની પણ શરૂઆત થાય છે.આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી એટલે કે ગુરુવારે ઉજવવામાં આવશે. વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન મા સરસ્વતીને વિદ્યા, જ્ઞાન, ગાયન, સંગીત અને અવાજની દેવી માનવામાં આવે છે, […]

જાણો વસંતપંચમી વિશે, આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી શુભ મનાઈ છે

આવતી કાલે  એટલે કે 26મી જાન્યુઆરીએ વસંત પંચમીની આવી રહી છે. ઘાર્મિક માન્યતાઓ પ્રમાણે વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત હોય છે. સરસ્વતી માને વિદ્યા અને સંગીતની દેવી કહેવામાં આવે છે. જે લોકો સરસ્વતી માની પૂજા કરે છે, દર વર્ષે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પાંચમી તારીખે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર સરસ્વતી […]

આ દિવસે ઉજવાશે વસંત પંચમી,બુદ્ધિ અને જ્ઞાન મેળવવા કરો આ ઉપાય

વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીને સમર્પિત છે અને આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.માતા સરસ્વતીને જ્ઞાન, સંગીત, કળા, વિજ્ઞાન અને હસ્તકલાની દેવી માનવામાં આવે છે.આ દિવસને શ્રી પંચમી અને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ વર્ષે, વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023, ગુરુવારે ઉજવવામાં આવશે.વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના […]

ગુજરાતમાં વસંત પંચમીએ ધૂમ લગ્નો, કોરોનાના કેસ ઓછા થતાં લગ્ન આયોજકોને રાહત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વ્રષથી કોરોના કાળ ચાલી રહ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે અનેક લગ્નો મોકૂફ રાખવામાં આવ્યા હતા. એટલે આ વર્ષે અનેક લગ્નો લેવાયા છે. જેમાં વસંત પંચમીના શુભદિને અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ લગ્નો લેવાયા છે. હાલ કોરોનાને લીધે લગ્નોમાં 150 વ્યક્તિઓને મંજુરી આપવામાં આવેલી છે. તેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code