1. Home
  2. Tag "Vastrapur Lake"

અમદાવાદના બે દાયકા જુના વસ્ત્રાપુરના તળાવને રૂપિયા 5.15 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને બે દાયકા બાદ 5.15 કરોડના ખર્ચે  હવે રિડેવલપ કરવાનો નિર્ણય એએસમી દ્વારા લેવામાં આવ્યો છે. કહેવાય છે. કે, તળાવના વોક-વેને  ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. દીવાલો પણ તૂટી ગઈ છે. તેથી વસ્ત્રાપુર તળાવને રિડેવલ કરવાની નાગરિકો દ્વારા પણ માગ ઉઠી રહી હતી. જેના પગલે તળાવને રીડેવલોપમેન્ટ કરાશે. એએમસીના સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદના વસ્ત્રાપુર લેકની દુર્દશા, પગથિયા જમીનમાં બેસી ગયા, દિવાલો પણ તૂટી ગઈ

અમદાવાદ : શહેરનું વસ્ત્રાપુર લેક  એ પશ્વિમ વિસ્તારના લોકો માટે હરવા-ફરવા માટે માનીતું સ્થળ બની ગયું હતું. હવે તેની દુર્દશા જોઈને શહેરીજનો દુઃખ અનુભવી રહ્યા છે.  લેકની આવી હાલત માટે  જવાબદાર છે, અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર.  સમયસર જાળવણી ના થતા વસ્ત્રાપુર લેક બિસ્માર બની ગયુ છે. વસ્ત્રાપુર લેકની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code