1. Home
  2. Tag "vhp"

કચ્છમાં રામ મંદિર માટે ફંડ એકત્ર કરવા ગયેલા સ્વયંસેવકો ઉપર હુમલો, એકનું મોત

અમદાવાદઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સમગ્ર દેશમાં લોકો પાસે મદદ માંગી રહ્યાં છે. દરમિયાન કચ્છના કિડાણા ગામમાં ફંડ એકત્ર કરવા ગયેલા કાર્યકરો ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને પગલે સંમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન […]

વીએચપી રામ મંદિર નિર્માણ માટે મદદ લેવાનું કરશે શરૂ

વીએચપી રામ મંદિર નિર્માણ માટે મદદ લેવાનું કરશે શરૂ 44 દિવસ સુધી ચાલશે અભિયાન ગુપ્ત દાનની પણ ખાસ વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ 15 જાન્યુઆરીથી દેશભરમાં રામ મંદિર નિર્માણ માટે સહયોગ અભિયાન શરૂ કરી રહી છે. આ અભિયાન 44 દિવસનું હશે, જે બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ તબક્કામાં […]

રામ મંદિર નિર્માણ કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 18 હજાર ગામડાંમાંથી ભંડોળ કરશે એકત્ર

 અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિહિપ ફંડ એકત્ર કરશે  વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં ફરશે  આ ગામોમાં ફરી ફંડ એકત્ર કરશે નવી દિલ્હી: અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આ નિર્માણ કાર્ય માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં […]

અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોની લેવાશે મદદ, વિશ્વ હિન્દુ પરિષદ 11 કરોડ પરિવારનો કરશે સંપર્ક

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર બનાવવા માટે રામ ભક્તો પાસે મદદ લેવામાં આવશે. જે માટે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અભિયાન ચલાશે. વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દેશના ચાર લાખ ગામમાં 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. એટલું જ રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આર્થિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code